________________
( નો મલિન્દ્રિયનો અમનવિધિય ગૌરવસિદ્ધ દ્' ત્તિયમ'નો)ના ભવસિદ્ધિક, ના અભવસિદ્ધિક અને સિદ્ધ જીવેાના ત્રણ ભંગ થાય છે. (લુન્નીિ શીવો તિયમો)સ'ની છવેામાં જીવાદિક ત્રણ ભંગ થાય છે. ( અભ્રંશૌતિ નિયિંગનો સૌથમ'નો એકેન્દ્રિય સિવાયના અસંજ્ઞી જીવામાં ત્રણ ભંગ થાય છે. ( મેચ, દેવ, મનુદ્દે મળો ) નારક દેવ અને મનુષ્યાં માં છ ભગ થાય છે. (નોસળી નોઅગ્નિલીયમનુસિક્રે‚િત્તિયમો ) ના સ'જ્ઞી, નેા અસ'જ્ઞી, જીવ, મનુષ્ય અને સિદ્ધોમાં ત્રણ ભંગ થાય છે. ( સહેલા નવા શોયિા) સામાન્ય જીવાની જેમ જ લેફ્સાવાળા જીવેાના વિષયમાં પણ સમજવું. ( છ્હેલા, નૌજઙેલ્લા, જાઽહેણા, ના ગદ્દારો) કૃષ્ણ લેસ્યાવાળા, નીલ લેશ્યાવાળા અને કાપાત લેશ્યાવાળા જીવેાના વિષયમાં આહારક જીવે પ્રમાણે સમજવું. (નવર નન અવિચાો ) પશુ તેમાં એટલી જ વિશેષતા છે કે જે જીવની જે લેશ્યા હાય છે, તે જીવની તે લેફ્સા કહેવી જોઇએ. ( તેરઝેરન્ના નીયમો નિયમ'નો, નગર' પુવિધાજી આણુવળતનું ઇમા ) તેોલેશ્યામાં જીવાદિક ત્રત્રુ ભગ થાય છે એમ સમજવું. પણ તેમાં એ વિશેષતા છે કે પૃથ્વિકાયિકામાં, અસૂકાયિકામાં અને વનસ્પતિ કાયિામાં છ ભગ થાય છે. ( પ ્ઙેમ્સ સુધòજ્ઞાર્નીયાઓ તિયમો) પદ્મ લેશ્યામાં અને શુકલ લેશ્યામાં જીવાદિક ત્રણ ભગ થાય છે. ( જેસેિ નીશ-સિદ્ધદ્િ' ત્તિયમો ) અગ્રેસ્યાવાળામાં (લેશ્થાથી રહિત જીવેામાં ) જીવ અને સિદ્ધોમાં ત્રણ ભંગ થાય છે. ( મનુત્તુ છમ'ના ) મનુષ્યેામાં છ ભગ થાય છે. ( સમ્મğિીનિીાો નિયમ'નો) સમ્યક્દૃષ્ટિ જીવામાં જીવાદિક ત્રણ ભંગ થાય છે. ( વિત્તિ'ન્નુિમ'ના ) વિકલેન્દ્રિય જીવેામાં છ ભંગ થાય છે. ( મિચ્છાÇિીહિ' નિશ્ર્ચિયનો ત્તિયમો ) એકેન્દ્રિય સિવાયના મિથ્યાદૃષ્ટિએમાં ત્રણ ભંગ થાય છે. ( સામિઇિટ્રિ‚િ છમંળો ) સક્ મિથ્યાદૃષ્ટિ જીવામાં છ ભંગ થાય છે. ( સંજ્ઞફ નીવાડ્યો ત્તિયમ'નો) સયામાં
શ્રી ભગવતી સૂત્ર : ૪
૩૩૯