SearchBrowseAboutContactDonate
Page Preview
Page 137
Loading...
Download File
Download File
Page Text
________________ સર્પિણીકાળમાં કેટલા કુલકર થયા છે? (જો !) હે ગૌતમ! (સત્ત, પર્વ વેવ તિરથચરાચરો, વિચરે) સાત કુલકર થયા છે. એ જ પ્રમાણે તીર્થંકરની માતાઓ, તેમના પિતા, (૪માં લિરિક્ષણો, વષ્ટિમારો, સ્થિર, જેવા, वासुदेवा वासुदेव मायरो, पियरो, एए सिं पडिसत्तू जहा समवाए नाम परिवाडीए तहा જેવા) તેમની પ્રથમ શિષ્યાઓ, ચક્રવતિની માતાઓ, તેમનાં સ્ત્રીરત્ન, બળદેવ, વાસુદેવ, વાસુદેવોની માતાઓ અને તેમના પ્રતિશત્રરૂપ પ્રતિવાસદેવો. આ બધાનું સમવાયાંગ સૂત્રમાં નામના પ્રકરણમાં જે રીતે વર્ણન કર્યું છે, એ જ પ્રમાણે અહીં સમજી લેવું. (રેવં અરે ! રેવં તે! રિ નાર વિરફ) હે ભદન્ત! આપની વાત બિલકુલ સત્ય છે. આપે આ વિષયનું જે પ્રતિપાદન કર્યું તે યથાર્થ છે. આ પ્રમાણે કહીને, મહાવીર પ્રભુને વંદણુ નમસ્કાર કરીને ગૌતમ સ્વામી પિતાને સ્થાને જઈને બેસી ગયા. ટીકાર્ય–સૂત્રમાં (સંસારમંડરું નેચર') એવું કહ્યું છે સંસાર ચકપૂર્વમાં તે કુલકર, તીર્થકર આદિને પણ સમાવેશ થાય છે. તેથી સૂત્રકારે આ સૂત્રમાં એ સૌનું પ્રતિપાદન કર્યું છે. ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને એવો પ્રશ્ન પૂછે છે કે-( ગંગુદીરે મતિ! રે મારહેવારે રૂમી રવિના સમાઘ ૪rn ઘોઘા ?) હે ભગવાન જંબદ્વીપમાં આવેલા આ ભરતક્ષેત્રમાં ચાલુ અવસર્પિણ કાળમાં કેટલા કલકર થયા છે? અવસર્પિણી કાળનું પ્રમાણ દસ કોટાકોટિ-સાગરોપમનું કહ્યું છે. આ કાળમાં જીવોના આયુષ્ય, શરીર આદિનું પ્રમાણ ઉત્તરોત્તર ઘટતું જાય છે. આ દસ કોટાકોટી સાગરોપમ પ્રમાણવાળા, તથા હાસમુખ કાલ સ્વરૂપવાળા, અવસર્પિણીમાં જ (અવસર્પિણીના ત્રીજા આરામાં) કુલકર થઈ ગયા છે. તેથી જ ગૌતમ ગણધરે આ પ્રકારને પ્રશ્ન પૂછયે છે. તેને ઉત્તર આપતા મહાવીર પ્રભુ કહે છે-“ોચ ! સત્ત” હે ગૌતમ! સાત કુલકર થયા છે. તેમના નામ આ પ્રમાણે છે-(૧) વિમલવાહન, (૨) ચક્ષુષ્માન, (૩) યશેમાન, (૪) અભિચન્દ્ર, (૫) પ્રસેનજિત, (૬) મરુદેવ અને, નાભિ તે સાત કુલકરની પિત્નીઓનાં નામ આ પ્રમાણે છે-(૧) ચન્દ્રયશા, (૩) ચન્દ્રકાન્તા (૩) સુરૂપ, (૪) પ્રતિરૂપા, (૫) ચક્ષુકાન્તા, (૬) શ્રીકાન્તા અને (૭) મરૂદેવી. એજ પ્રમાણે આ અવસર્પિણ કાળમાં અહીં ત્રાષભદેવથી મહાવીર સ્વામી પર્યન્તના ૨૪ તીર્થંકર થઈ ગયા છે. તે ચોવીસ તીર્થકરોની માતાઓનાં નામ અનુક્રમે આ પ્રમાણે છે-(૧) મરુદેવી, (૨) વિજયા, (૩) સેના, (૪) સિદ્ધાર્થા, (૫) મંગલા, (૬) સુસીમા, (૭) પૃથ્વી, (૮) લક્ષ્મણ, (૯) રામા, (૧૦) નન્દા, (૧૧) વિષ્ણુ, (૧૨) જયા, (૧૩) શ્યામા, (૧૪) સુયશા, (૧૫) સુત્રત , (૧૬) અચિરા, (૧૭) શ્રી, (૧૮) દેવી, (૧૯) પ્રભાવતી, (૨૦) પદ્મા, (૨૧) વા, (૨૨) શિવા, (૨૩) વામા અને (૨૪) ત્રિશલા ચોવીસ તીર્થકરોના પિતાનાં નામ નીચે પ્રમાણે છે– (૧) નાભિ, (૨) જીતશત્રુ, (૩) છતારી, (૪) સંવર (૫) મેઘ, (૬) ધર, (૭) પ્રતિષ્ઠ. (૮) મહાસેન, (૯) સુગ્રીવ, (૧૦) દૃઢરથ, (૧૧) વિષ્ણુ, (૧૨) શ્રી ભગવતી સૂત્ર : ૪ ૧૨૩
SR No.006418
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 04 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1963
Total Pages420
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy