________________
તહેવ” હે ગૌતમ! તે કારણે મેં એવું કહ્યું છે કે અન્યમતવાદીઓની “જીવ એવંભૂત વેદનાનું વેદન કરે છે (કૃત કમબંધ અનુસાર વેદનાનું વેદન કરે છે)” એવી અકાન્તિક માન્યતા મિથ્યા છે.
હવે ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને પૂછે છે કે “વૈશાળ મં! પs માં વેચ ચંતિ, કાળેયંમૂથે વેvi રિ?” હે ભદન્ત! નારક જીવે એવંભૂત વેદનાનું વેદન કરે છે કે અનેવંભૂત વેદનાનું વેદન કરે છે ?
ઉત્તર–“નોરમા ! નેરણા પુર્વ મૂવૅ જિ વેચન વેચંતિ, વંપૂર્વ વિ ચાં ચંતિ” હે ગૌતમ ! નારક છે એવંભૂત વેદનાનું પણ વેદન કરે છે અને અનેવંભૂત વેદનાનું પણ વેદન કરે છે. પ્રશ્ન-(સે i d રે ) હે ભદન્ત ! આપ શા કારણે એવું કહે છે?
ઉત્તર–(રોયનાને જેવા ન€ € પન્ના તદ્દા વેvi વૈચંતિ) હે ગૌતમ ! નારક જીવોએ જેવા પ્રકારના કર્મો કર્યા હોય તેને અનુરૂપ વેદનાનું વેદન કહે છે અથવા જેવા કર્મો ઉપાજીત કર્યા હોય તેને અનુરૂપ વેદનાનું વેદન કરે છે અથવા તેમણે જે પ્રકારને કર્મબંધ બાંધ્યો હોય તે અનુસાર વેદનાને અનુભવ કરે છે, (તે રૂચા મૂવૅ વેતિ”કાલ સૌકરિક કસાઈની માફક તે નારકો એવભૂત વેદનાને ભોગવે છે, એવું કહેવામાં આવે છે પરંતુ તેને નં નેજા) જે નારક જીવો (કહા વાળો તા વેચો વેચંતિ) તેમણે કરેલાં કર્મોને અનુરૂપ વેદનાનું વેદન (શ્રેણિક રાજાની માફક) કરતા પણ નથી, (તે i નેરા અહમ યેચ ચંત્તિ ) તે નારકો અનેવંભૂત વેદનાનું વેદન કરે છે, એમ કહેવાય છે. કહેવાનું તાત્પર્ય એ છે કે તેમણે જેવા કર્મો કર્યા હોય, એવી વેદનાને અનુભવ તેવો કરતા નથી, પણ એથી જુદા જ પ્રકારની વેદનાને પણ અનુભવ કરે છે. તેથી તેઓ અનેવભૂત વેદનાને પણ ભગવે છે, એવું માની શકાય છે. તેનાં .) હે ગૌતમ ! નારક છરોના કમવેદન બાબતનું ઉપરોક્ત કથન મેં આ કારણે કર્યું છે. (ga નવ વેમાળિયા) એજ પ્રમાણે વૈમાનિકો પર્યન્તના ૨૪ દંડકોમાં સમજવું. એ જ વાતનું (સંસાર કંઈ જોવું) એટલે કે સકલ સંસારી જીવીનું જાણવું એમ સૂત્રકારે પ્રતિપાદન કર્યું છે. સૂ રા
કુલકર ઔર તીર્થકર આદિ કે વક ત્તતા કા નિરૂપણ
કુલકર-તીર્થકર આદિની વક્તવ્યતા– is vi મંતે ! ” ઈત્યાદિ–
સુત્રાર્થ-(વં રીવેનું મતે ! વીવે માવારે રુમીરે સોGિળી જs yકા થા ?) હે ભદન્ત ! આ જંબુદ્વિપના ભારતવર્ષમાં આ અવ
શ્રી ભગવતી સૂત્ર : ૪
૧૨૨