________________
(બજો ! મÉ અંતેવાસી અમુત્તે ગામ કુમારને જમણ જ્ઞાવ વિળીણ)
હે આ ! મારા શિષ્ય અતિમુક્તક નામના જે બાળશ્રમણ છે, તેઓ ભદ્રિક પ્રકૃતિવાળા છે અને વિનીત પર્યન્તના ગુણોથી યુક્ત છે. (i કામો મમળે મેળાં રેવ મરાળાં રણજિક્ષણિ, કાર અંતે ફિફ) તે બાળમુની અતિમુક્તક આ ભવમાં જ સિદ્ધપદને પ્રાપ્ત કરશે અને સમસ્ત દુઃખને અંત કરશે. (ત મા' બકો ! તમે મુત્ત કુમારણમાં હી, નિંરે, હિરે, નાદે, અમને) હે આ ! તમે તે અતિમુક્તક બાલશ્રમણની અવહેલના ન કરશો, અનાર ના કરશે, નિંદા ન કરશે અને કઈ પણ પ્રકારે તેમનું અપમાન કરશે નહીં. ( તુમે ટેવUદિયા ! મુકત કુમારમાં ત્રિા संगिण्डह, अगिलाए उवगिण्हह, अगिलाए भत्तेणं, पाणेणं, विणएणं वेयावडियं જોઇ) હે દેવાનુપ્રિયે ! તમે સૌ તે અતિમુક્તક બાલશ્રમણને કઈ પણ પ્રકારને સંકેચ રાખ્યા વિના શ્રદ્ધાપૂર્વક અપનાએ, તમે શ્રદ્ધાપૂર્વક તેની સંભાળ રાખો, પ્રસન્ન ચિત્તે તેના સહાયક બને, અને આહાર, પાણી અને વિનયથી તેમની સારામાં સારી રીતે સેવા કરે. (અમુvi કુમારપાળે બંતરે રે, અંતિમgિ વેવ) કારણ કે તે બાલશ્રવણ અતિમુક્ત સમસ્ત દુઃખોથી મુક્ત થવાના છે, તેઓ ચરમશરીરી છે (આ ભવમાં જ મોક્ષ પ્રાપ્ત કરવાના છે. (तएणं ते थेरा भगवंतो समणेणं भगवया महावीरेणं एवं वुत्ता समाणा समणं भगवं महावीरं वंदंति, नमसंति, अइमुत्तं कुमारसमणं अगिलाए संगिण्हंति, जाव वेयावडियं करेंति )
શ્રમણ ભગવાન મહાવીરના આ પ્રકારનાં વચન સાંભળીને તે સ્થવિર ભગવાને એ શ્રમણ ભગવાન મહાવીરને વંદણા કરી, નમસ્કાર કર્યો. ત્યાદ બાદ તેમણે શ્રમણકુમાર મુક્તકને વિના સંકોચે-શ્રદ્ધા અને પ્રસન્નતા પૂર્વક અપનાખ્યા અને તેઓ તેમને સહાય કરવા લાગ્યા. આહાર, પાણી, વિનય આદિ વડે તેઓ તેમની સેવા કરવા લાગ્યા.
ટકાથ-પહેલાંના પ્રકરણમાં ત્રિશલા દેવીના શરીરમાંથી મહાવીરના ગર્ભનું સંહરણ કરવાને વિષય સ્પષ્ટ કરાવે છે. હવેના પ્રકરણમાં એજ મહા વીર પ્રભુના એક અંતેવાસી અતિમુક્તકનું વૃત્તાન્ત આપવામાં આવ્યું છે.
“સેળ જાઇ તેí સમg” તે કાળે અને તે સમયે “સમજણ મારો મહાવીર બારી” શ્રમણ ભગવાન મહાવીરના શિષ્ય “ અરે જાન કુમાર ” અતિમુક્તક નામના એક બાલશ્રમણ હતા. “TTરૂમ નાશ જિળી તેઓ ભદ્રિક સ્વભાવના અને વિનીત પર્ય-તના ગુણોથી યુક્ત હતા. તેમણે ૬ વર્ષની ઉમરેજ દીક્ષા અંગીકાર કરી હતી. તેથી તેમને કમાર શ્રમણ કહેલા છે. કહ્યું પણ છે કે “વરિતો પદારૂ નિર્જ રોકળ તારni ” “ નિન્ય પ્રવચન પર શ્રદ્ધા રાખીને અતિમુક્તક કુમારે છ વર્ષની ઉમરે દીક્ષા લીધી. ” આ વાતને આશ્ચર્યજનક માનવાનું કારણ એ છે કે આઠ વર્ષ કરતાં ઓછી ઉમરે દીક્ષા આપવાને સિદ્ધાંતમાં નિષેધ કરાવે છે.
હવે સૂત્રકાર અતિમુક્તક બાલશ્રમણના ગુણોનું વર્ણન કરતા કહે છે“રામર કાર વિળો” તેઓ સવભાવે ભદ્રિક-સરળ સ્વભાવના હતા અને
શ્રી ભગવતી સૂત્ર : ૪
૭૮