________________
અતિમુસ્ક અનગાર કે સ્વરૂપ કા નિઅપણ
અતિમુક્ત અણગારની વક્તવ્યતા–– “તે જ તેનું સમg” ઈત્યાદિ સૂત્રાર્થ– ( તેનું છે તે
) તે કાળે અને તે સમયે (સમાન માગો મહાવીરરસ તેજારી) શ્રમણ ભગવાન મહાવીરના શિષ્ય (અરે ના') અતિમુક્ત નામના એક અણગાર હતા. ( કુમાર ) તેઓ કુમારશ્રમણ હતા. એટલે કે બાલ્યાવસ્થામાં જ તેમણે દીક્ષા લીધી હતી (પાછુ મરણ જાગ વિળ) તેઓ ભદ્રિક પ્રકૃતિવાળા હતા અને વિનીત પર્યન્તના ગુણોથી યુક્ત હતા. (ત સે કમુરે માસમણે જયા સારું મારિ જયંતિ નિમિMરિ) હવે એક દિવસ એવું બન્યું કે ભારે વર. સાદ વરસી રહ્યા પછી ( વરસાદ બંધ થશે ત્યરે) તે અતિમુક્તક નામના બાળમુનિ (કavહ-રાણાયા વહિા સંઘટ્રિપ વિરાણ) બગલમાં રજેહરણ અને હાથમાં પ્રાત્રને લઈને શરીર ચિતાની નિવૃત્તિ માટે બહાર ગયા. ( તિમુ કુમારમણે વફાં માણં' પાસ૬) ત્યાં તે અતિમુક્તક બાલમુનિએ વહેતું પાણી જોયુ. (સિત્તા મદિયાપ & ધંધ૬) વહેતા પાણીને જોઈને તેમણે તેને આડી માટીની પાળ બાધી. ( અંધિત્તા જાવિયા મેં, જાવિયા ને नाविओ विव णावमय पडिगगहगं उदगंसि क पव्वाहमाणे पव्वाहमाणे अभिरमइ) પાળ બાંધીને પાણીમાં તેમનું પાત્ર મૂકયું અને “આ મારી નાવડી છે” એમ કહેતાં નાવિકની જેમ પિતાની પાત્રને નાવડી જેવું માનીને પાણીમાં તરાવવા માંડયું. આ રીતે પિતાના પાત્રને ( ત વ થેરા કહ્યું ને તમને મજાવં મgવારે તેને વાછંતિ) આ રીતે પાણીમાં પિતાના પાત્રને તરાવતા તે અતિમુક્તક બાળમુનિને સ્થવિરાએ જોયા તેઓ જ્યાં શ્રમણ ભગવાન મહાવીર વિરાજતા હતાં ત્યાં આવ્યાં. (૩વાછિત્તા ઘઉં રચાતી ) ત્યાં જઈને તેમણે મહાવીર પ્રભુને આ પ્રમાણે પ્રશ્ન પૂછ– (gi વસ્તુ રેવાશુદિયામાં अंतेवासी अहमुत्ते णाभं कुमारसमणे, से णं भते ! अइमुत्ते कुमारसमणे काहि મા વગેઠુિં સિકિar =ાવ તં હિર) હે દેવાનું પ્રિય ! અતિમુક્તક નામના જે બાળમુનિ આપના શિષ્ય છે, તે હે ભદન્ત ! કેટલા ભ કરીને સિદ્ધ પહ પામશે અને સમસ્ત દુઃખના અન્તત થશે ?
શ્રી ભગવતી સૂત્ર : ૪
99