________________
નથી. આ રીતે ખીજા ભગને! પણ નકારાત્મક જવાબ મળે છે. “ નો નોળિયો નોનિ સાફ' તે ચેાનિદ્વારા ગર્ભને બહાર કાઢીને ચેાનિદ્વારા બીજા ગર્ભાશયમાં તેને સૂકતા નથી. આ રીતે ચેાથા ભંગના પણ નકારાત્મક જવાબ મળ્યા છે.
પણ “ વામુત્તિય પામુલિયન્ત્રાવાઢેળવવા, નોનમો નમ સાફ ” તે તેના હાથ વડે ગર્ભના સ્પેશ કરી કરીને, તેને કાઇ પણુ પ્રકારની પીડા ન પહોંચે એવી રીતે, ચેાનિદ્વારા ગર્ભને બહાર કાઢીને બીજી સ્ત્રીના ગર્ભાશયમાં તેને મૂકે છે. આ રીતે ત્રીજા ભંગના અહીં સ્વીકાર થયા છે. ચેાનિદ્વારા ગર્ભના સહુરજીની જે વાત અહી પ્રકટ કરવામાં આવી છે તે કવ્યવહાર અનુસાર કરવામાં આવેલ છે. ગર્ભનું હિરણેગમેષી દેવવર્ડ કેવી રીતે સહરણ થાય છે એ બતાવ્યા પછી તે દેવનું સામર્થ્ય કેટલુ છે તે ખતાવવાને માટે સૂકારે નીચેના પ્રશ્નાત્તર આપ્યા છે,
ગૌતમ સ્વામીના પ્રશ્ન—“ વમૂળમ ંતે ! ફળેમેસ†લાસપૂર્ણ ફથી જન્મ સાત્તિ`ત્તિ રોય 'ત્તિ સાત્તિવ્ ? ” હે ભદન્ત ! શુ શકેન્દ્રના કૃત હરિગ્રેગમેષી દેવમાં, સ્ત્રીના ગર્ભને નખાગ્રમાર્ગ દ્વારા અથવા રોમછિદ્ર દ્વારા અ ંદર પ્રવેશ કરાવી દેવાનું અને નખાગ્રમા દ્વારા અથવા રામછિદ્ર દ્વાર તેને બહાર કાઢી શકવાનું સામર્થ્ય છે ખરૂ ?
""
ki
મહાવીર પ્રભુ તે પ્રશ્નના જવાખ આપતા કહે છે. “તા પમૂ હા ગૌતમ ! તે એમ કરવાને સમર્થ છે. પણ ગર્ભાશયમાંથી ગર્ભને બહાર કાઢતી વખતે " नो चेव णं गब्भस्स किं चि वि आबाह वा विवाह वा उपाएज्जा ” તે દેવ તે ગર્ભને સહેજ પણ પીડા થવા દેતા નથી. · આખાધા ’ એટલે થાડી પીડાં અને “ ન્યામાધા ” એટલે અધિક પીડા, એટલુ જ નહી પણ નો ચેવછવિછે. પુળ રેના ” તે સમયે તે ગર્ભના શરીરનું છેદન પણ કરતા નથી. તે પછી એ ગર્ભનું સહરણ કેવી રીતે શકય અને છે, એ વાત પ્રકટ કરવાને માટે નીચેનું સૂત્ર આપ્યું છે- “ સુન્નુમ વ ળ' જ્ઞાન મૌન વા' એટલું સૂક્ષ્મ સહરણ અને નિર્હરણ હોય છે કે ગર્ભના શરીરનું છેદન કરવાની જરૂર જ રહેતી નથી કારણ કે એવું કરવાનું સામાથ્ય રવામાં હાય છે જ તેમનું તે સામર્થ્ય અકલ્પનીય હાય છે. તે દેવ તે ગર્ભને બની શકે તેટલા સૂક્ષ્મ બનાવીને ગર્ભાશયમાંથી બહાર કાઢે છે. અરે તેને બીજા ગર્ભાશયમાં મૂકી દે છે. આ ક્રિયા થાય ત્યારે ગર્ભને સહેજ પણ પીડા થતી નથી સૂક
શ્રી ભગવતી સૂત્ર : ૪
૭૬