________________
વિનયી હતા. અહીં “ગાવ” (યાવત ) પરથી નીચેનાં વિશેષણે ગ્રહણ કરવામાં આવ્યાં છે.
" पगइ उवसंते, पगइपयणुकोहमाणमायालोहे, मिउमदवसंपन्ने, आलीणे, મા” તેઓ સ્વભાવે ઉપશાન્ત હતા, તેમનામાં કોધ, માન, માયા, લેભ કષાયે ઘણાં જ અ૮૫ પ્રમાણમાં હતા, તેઓ અત્યંત માર્દવયુકત હતા, “હીર” તેઓ ગુરુ મહારાજના આશ્રિત હતા અને તેથી અત્યંત સરળ સ્વભાવના હતા. “તાળું રે બzમુ કુમારસમ અન્ના ચારૂં” તે અતિમુકતક નામના બાલશ્રમણ કેઇ એક સમયે મારૂત્તિ રિવચનાળfe” મૂશળધાર વરસાદ પડી ગયા પછી (વરસાદ બંધ થયા બાદ) “જય હિજાદૂ-રચાળમાચારૂ વહિયા સંપદ્રિ વિહાર” તેઓ તેમની બગલમાં રજોહરણ ધારણ કરીને અને હાથમાં પાત્ર લઈને શૌચક્રિયા કરવાને માટે (ઝાડે ફરવાને માટે) બહાર નીકળ્યા. “તin કુમારસમણે વાદુવં વામા ઘાસ” જતાં જતાં રસ્તામાં તેમણે એક સ્થાને વરસાદના પાણીના પ્રવાહને વહેતે જે. “સિત્તા મક્રિયાઈ વંધ” વહેતા પાણીની ધારાને જોઈને તેમણે પાણી રોકવાને માટે માટી વડે પાળ બાંધી “વંધિત જયારે રિયા ને, णाविओवि व णावमय पडिग्गहणं उदगंसि क पव्वाहमाणे पव्वाहमाणे अभिरमह" પાણીના પ્રવાહ આડી પાળ બાંધીને પાણીમાં પોતાના પાત્રને તરતું મૂકીને બોલી ઉઠયા, “આ મારી નૌકા છે, આ મારી નૌકા છે.” આ રીતે મનમાં કપના કરતાં કરતાં તેઓ નાવિકની જેમ પોતાના પાત્રરૂપી નાવડીને પાણીમાં તરાવતા તરાવતા કીડા કરવા લાગ્યા. કહેવાનું તાત્પર્ય એ છે કે જેમ કેઈ નાવિક તેની નાવડીને જળપ્રવાહમાં તરાવે છે, એવી રીતે બાલમુનિ અતિમુક્તક પણ તેમના પાત્રને વારંવાર પાણીમાં મૂકીને તેને તરાવવાની કીડામાં મગ્ન થઈ ગયા. “તે થેરા અજવું” આ પ્રકારની કીડા કરતા બાલમુનિ અતિમુક્તકને સ્થવિરો જોઈ ગયા. “દેવ મvi nā મહાવીરે તેને વાળતિ ” તેમની તે કિડા જોઈને તેઓ જ્યાં શ્રમણ ભગવાન મહાવીર વિરાજમાન હતા ત્યાં ગયા. “ઉઘાઝિર” ત્યાં જઈને તેમણે અતિમુક્તકની ઠેકડી ઉડાવતા,
p વચારી” ભગવાન મહાવીરને આ પ્રમાણે પ્રશ્ન કર્યો-“gવં વહુ લેવાણુંવિયા ઘવારી અમુત્તે ગામ કુમાર ” હે ભદન્ત ! આપ દેવાનુપ્રિયને અતિમુકતક બાલમુનિ નામને જે શિષ્ય છે, તે અત્યારે બાળકો જેવી ચેષ્ટા કરી રહ્યો છે. તે અમે આપની પાસેથી એ જાણવાની ઈંતેજારી રાખીયે છીએ
શ્રી ભગવતી સૂત્ર : ૪
૭૯