________________
''
66
" से णं भते ! अइमुत्ते कुमारसमणे करहिं भवगाहणेहिं सिज्झिहिइ " डे ભદન્ત ! તે અતિમુક્તક નામના ખાલમુનિ કેટલા ભવ કરીને મેક્ષે જશે ? ‘નાવ અંત’રે”િ અને સમસ્ત દુઃખાનેા અંતકર્તા થશે ? અહી “જ્ઞાવ” (ચાવ†) “ યુાિરિ, મુશિહિ, પરિનિક્વાદિ, सन्दुक्खाणं આ પદાના સમાવેશ થયેલા સમજવા કહેવાનું તાત્પય એ છે કે પેાતાના પાત્રને નૌકા સમાન ગણીને સચિત પાણીમાં તરાવતી વખતે તે ખાલમુનિ ભૂલી ગયા હતા કે પેાતે શ્રમણ છે. શ્રમણાવસ્થામાં આવી ખાલચેષ્ટાઓ કરી શકાતી નથી. ક્ષમણે તેા પેાતાની પ્રત્યેક પ્રવૃત્તિમાં જતના પૂર્ણાંક વર્તવું પડે છે તે દેશયુક્ત પ્રવૃત્તિ કરી શકતેા નથી. તેણે યત્નાચાર પૂર્વક બહુ જ સભાળપૂર્વક વર્તવું' પડે છે. બાળકાની જેમ ક્રીડા કરવામાં મગ્ન થયેલા અતિમુકતકમાં તે સમયે શ્રમણતાના અભાવ હતા. એ વાતને અનુલક્ષીને વિરાએ મહાવીર પ્રભુને ઉપરાંકત પ્રશ્ન પૂછ્યા,
>
મહાવીર પ્રભુએ તે સ્થવિરાને શા ઉત્તર આપ્યો તે સૂત્રકાર પ્રકટ કરે छे - " अज्जो त्ति समणं भगव महावीरे से थेरे एवं वयासी " શ્રમણ ભગવાન મહાવીર તે સ્થવિરેશને એવા ઉત્તર આપ્યા કે ‘તં વહુ અઘ્નો મમ' અંતેવાસી અનુત્તે નામ' મારસમને વર્ખલૢ જ્ઞાનવિળીલ્” હું આ ! મારે ખાલશ્રમણ, અતિમુક્તક નામના શિષ્ય ભદ્રિક પ્રકૃતિવાળા શ્રેષ્ઠ સ્વભાવવાળા છે અને તે વિનય, માવ આદિ ગુણાથી યુકત છે. અહી जाव (ચાવત) પદ્મથી અતિમુક્તકના નીચેના ગુણ્ણાના ઉલ્લેખ થયા છે-શાન્ત સ્ત્રભાવ, ક્રોધ, માન, માયા, લેાભ આદિ કષાયાની અલ્પતા, સ્વભાવની સરળતા વગેરે. से अइमुत्ते कुमारसमणे इमेणं चेत्र भत्रगहणेण િિહ” તે ખાલશ્રમણ અતિમુક્તક આ ભવમાં જ સમસ્ત દુઃખાને સથા અંત લાવી દેશે. આ સૂત્રમાં સૂત્રપાઠ ગ્રહણ કરવે જોઇએ-“ વ્રુધ્ધિહિ, ICાળ' ” એટલે કે યુદ્ધ થશે, મુક્ત થશે અને સમસ્ત કર્મના આત્યંતિક ક્ષય કરીને સમસ્ત દુઃખાના અતકર્તા થશે,
"(
सिझिहिइ जाव अंत સિદ્ધપદ પામશે અને जाव ” પદથી નીચેના પરિનિશ્ર્વા,િ સગ્
મુચિદ્દિ,
શ્રી ભગવતી સૂત્ર : ૪
ܕܖ
८०