SearchBrowseAboutContactDonate
Page Preview
Page 95
Loading...
Download File
Download File
Page Text
________________ “ત' માળ' બનો! તુમે અમુત્તે માસમળીòs, નિ, વિસજ્જ, NE, ગવમન્નદ્ ' તેા હે આર્યોં ! જે એવુ' મહાન પદ્મ પ્રાપ્ત કરવાના છે એવા ખાલશ્રમણ અતિમુક્તકની ઘણા કરશેા નહી, તેને અનાદર કરશેા નહી, તેને કુષિત કરશે નહી, તેની નિંદા કરશે નહી અને તેનુ અપમાન પણુ કરશે! નહી. ( અવહેલના કરવી એટલે જાતિ, કૂળ આદિના સમ ખૂલ્લુ કરીને ઘૃણા કરવી, કઠોર શબ્દો ખેલવાથી અનાદર થાય છે, હાથ, મુખ આદિથી અનિષ્ટ ચેષ્ટા કરીને અથવા માં મચકૈાડીને વાત કરવાથી કોઈ પણ વ્યક્તિ કાપાયમાન થાય છે. જનસમુદાય સમક્ષ કાઇના દોષો જાહેર કરવાથી તેની નિદા (ગર્હા) થઈ ગણાય છે. ચેાગ્ય સન્માન નહી કરવાથી અપમાન કર્યું. ગણાય. આ રીતે તે ખાલમુનિ સાથે તેવા પ્રકારના વર્તાવ ન રાખવા જોઈએ. એ વાત મહાવીર પ્રભુએ સ્થવિરાને સમજાવી છે ) "6 6. 66 तुब्भे णं देवाणुपिया ! आइमुत्त कुमारसमण अगिलार पंगिण्गह " डे દેવાનુપ્રિયા ! તમારે અતિમુક્તક શ્રમણકુમારને પ્રસન્નચિત્ત અપનાવવા જોઇએ અને તેની સભાળ રાખવી જોઇએ. “ અનિછાવ્છત્રમેળન્ ” પ્રસન્નચિત્તે યથા ાગ્ય તેની સેવા કરવી જોઇએ. अगलाए भत्ते पाणेण विणएण वेयावडियं જ '” પ્રસન્નતાથી આહાર, પાણી લાવી આપીને તથા વિનય ભાવથી તમારે તેની વૈયાવચ ( સેવા ) કરવી જોઇએ. કારણ કે “ મુત્તેળ કુમારસમળે શતજતે ચેત્ર 'ત્તિમલરીશ્િચૈવ ” આ માલશ્રમણુ અતિમુક્તક તેના ભવનું' છેન્દ્રન કરનારા છે. અને આ તેના અ ંતિમ ભવ છે. કહેવાનુ તાત્પર્ય એ છે કે વર્તમાન મનુષ્ય પર્યાયનું જે શરીર તેમણે ધારણ કર્યું છે, તે છેડયા પછી અનાદિ સંબંધવાળા તૈજસ અને કામણુ શરીરની પ્રાપ્તિ તેમને થવાની નથી. જે અન્તિમ શરીર હાય છે તે નિયમથી જ ભવચ્છેદક હેાય છે, પણ જે ભવચ્છેદક હોય છે તે અન્તિમ શરીર હાય પણ ખરૂ અને ન પણ હેાય. એજ વાત “દુત્તરમવેવિ સંમતિ ' પદદ્વારા વ્યક્ત થઇ છે. ‘તળ તે થવા સમળેળ भगवया महावीरेण एवं वृत्ता समाणा समण भगवं महावीर वंदति नमसंति " જ્યારે શ્રમણ ભગવાન મહાવીરે તે સ્થવિર ભગવાનાને આ પ્રમાણે સમજાવ્યું, ત્યારે તેમણે આનંદિત થઈને શ્રમણ ભગવાન મહાવીરને વંદના કરી અને નમસ્કાર કર્યો. વંદના નમસ્કાર કરીને अइमुत्तं कुमारसपणं अगिलाए संगि. કૃત્તિ નાવ વેચાવદિય રેતિ ” તેમણે ખાલશ્રમણ અતિમુક્તકને શ્રદ્ધા અને પ્રસન્નતા પૂર્ણાંક અપનાવ્યા, પ્રસન્નચિત્ત તેમની સભાળ રાખવા માંડી, પ્રસન્ન ચિત્ત આહાર, પાણી આદિ લાવી આપીને વિનયભાવથી તેમનુ વૈયાવ્રત્ય (સેવા) કરવા માંડી । સૂ. ૪॥ શ્રી ભગવતી સૂત્ર : ૪ ૮૧
SR No.006418
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 04 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1963
Total Pages420
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy