SearchBrowseAboutContactDonate
Page Preview
Page 96
Loading...
Download File
Download File
Page Text
________________ મહાવીર સ્વામી કે પ્રતિ દો દેવોં કી શિષ્યવિષયક વસ્કવ્યતા નિરૂપણ મહાવીર પ્રભુના શિષ્ય વિશે બે દેવને મહાવીર પ્રભુ સાથે વાર્તાલાપતેનું ને તેનું સમ ” ઈત્યાદિ -- સૂત્રાર્થ–(તે જાણે તેનું સમgi) તે કાળે અને તે સમયે (મgસુશો qrગો) મહાશુક નામના દેવલોકમાંથી, (મારો મહાવિભાગ) મહાસ્વર્ગ સાતમા દેવલેકના મહાવિમાનમાંથી તો રેવા ફિતિયા નાક માગુમાવા સમરસ માવો મઠ્ઠાવીસ તિરં પાવયા) મહા અદ્ધિયુક્ત અને મહાપ્રભાવશાળી બે દેવે શ્રમણ ભગવાન મહાવીર પાસે પ્રકટ થયા. (तएण' ते देवा समण भगवौं महावीर मणसा चेव वंदति नमसति-मणसाचेव ચાä વાજપનું પુતિ) તેમણે શ્રમણ ભગવાન મહાવીરને મનથી જ વંદના કરી, મનથી જ નમસ્કાર કર્યો, અને મનથી જ આ પ્રકારનો પ્રશ્ન પૂછ-( [ મો ! રેવાશુદિgયા તેવાણિયારું લિકિશહૂિંતિ, જ્ઞાવ અંત હિંતિ?) હે દેવાનુપ્રિય ! આપના કેટલા સે શિષ્ય સિદ્ધપદ પામશે અને સમસ્ત દુખના અંતર્તા બનશે ? (ત વમળ મા મહાવીરે તે રે મારા પુદ્દે તેહિં તેના માતા એક રુમ ાચાનાં વાળ વાનર) જ્યારે તે બને દેવોએ મનથી જ ઉપર પ્રમાણે પ્રશ્ન શ્રમણ ભગવાન મહાવીરને પૂછયે, ત્યારે મહાવીર પ્રભુએ તેમને મનથી જ આ પ્રમાણે ઉત્તર આપે-(gવં સહુ देवाणुपिया ! मम सत्त अंतेवासिसयाई सिज्झिहिंति जाव अंत करे'हिति ) હે દેવાનુપ્રિયે ! મારા સાત શિષ્ય સિદ્ધપદ પ્રાપ્ત કરશે અને સમસ્ત હોના અંતર્તા થશે. (તે રેવા માવા મહાવીરે મારા पुटेण मणसा चेव इमं एयारूव वागरण वागरिया समाणा हतुद्र जाव हियया समण भगव महावीर वदति नमसंति वंदित्ता नमंसित्ता मणसो चेव सुस्सूसमाणा મંરના મિyણા વાવ કુવાસંતિ ) જ્યારે તે દેવે દ્વારા મનથી જ પૂછાયેલા પ્રશ્નને શ્રમણ ભગવાન મહાવીરે મનથી જ ઉત્તર આપે ત્યારે તે બને દેવો અતિશય સંતેષ પામ્યા, તેમનાં હદય આનંદથી નાચી ઉઠયાં. શ્રી ભગવતી સૂત્ર : ૪
SR No.006418
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 04 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1963
Total Pages420
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy