________________
તેમણે શ્રમણ ભગવાન મહાવીરની સ્તુતિ કરી, વંદના કરી અને નમસ્કાર ક્ય. વંદના નમસ્કાર કરીને મનથી જ ભગવાનની શુશ્રષા કરતાં અને ભગવાનને નમસ્કાર કરતાં તેઓ મહાવીર પ્રભુ સમક્ષ બેસી ગયા, અને તેમની પર્યું. પાસના કરવા લાગી ગયા (તે વાળં તેનું સમgi) તે કાળે અને તે સમયે (समणस्स भगवओ महावीरस्स जेठे अंतेवासी इंदभूइ णाभं अणगारे जाव अदरસામતે કä નાગૂ વાવ વિર) શ્રમણ ભગવાન મહાવીરના મુખ્ય શિષ્ય ઇન્દ્રભૂતિ નામના અણગાર, તેમનાથી બહુ દૂર પણ નહી અને બહુ નજીક પણ નહીં એવા સ્થાને ઉભડક બેઠા હતા ( તi તરસ મજાનો જોયa unસરિયા વરમાળા મેયરે કથિ જ્ઞાવ સમુ કિકથા) જ્યારે તે ભગવાન ગૌતમનું ધ્યાન સંપૂર્ણ થયું, ત્યારે તેમના મનમાં આ પ્રકારને આધ્યાત્મિક વિચાર થયે. (ga વસ્તુ છે એવા મણિરૂતિયા ગાય માજુમા સમારણ માળો Rણાવીશ તિરું પાઉઝયા) શ્રમણ ભગવાન મહાવીરની સમીપે મહાદ્ધિ અને તેમણે શ્રમણ ભગવાન મહાવીરની સ્તુતિ કરી, વંદના કરી અને નમસ્કાર કર્યો. વંદના નમસ્કાર કરીને મનથી જ ભગવાનની શુશ્રષા કરતાં અને ભગવાનને નમસ્કાર કરતાં તેઓ મહાવીર પ્રભુ સમક્ષ બેસી ગયા, અને તેમની પર્યું. પાસના કરવા લાગી ગયા (તે જાહેoi તે સમi) તે કાળે અને તે સમયે (समणस्स भगवओ महावीरस्स जेठे अंतेवासी इंदभूइ णाभं अणगारे जाव अदर. સામેતે પડ્યું કાળું નાવ વિહા) શ્રમણ ભગવાન મહાવીરના મુખ્ય શિષ્ય ઇન્દ્રભૂતિ નામના અણગાર, તેમનાથી બહુ દૂર પણ નહી અને બહુ નજીક પણું નહીં એવા સ્થાને ઉભડક બેઠા હતા ( તાળું તરણ માગો ગોગલ પ્રાળ રિચાણ વરમાળા મેવા અશરિથ કાવ સમુe if નથઇ ) જ્યારે તે ભગવાન ગૌતમનું ધ્યાન સંપૂર્ણ થયું, ત્યારે તેમના મનમાં આ પ્રકારને આધ્યાત્મિક વિચાર થયે. (વં હજુ તો તેવા ફિતિયા ઝાવ મહાસુમા તમારા મગજ મહાવીર અતિ પારૂમલા) શ્રમણ ભગવાન મહાવીરની સમીપે મહાદ્ધિ અને મહા પ્રભાવયુક્ત બે દેવે પ્રકટ થયા છે. ( નો વહુ કરું તે વે કામ कयराओ कप्पाओ वा, सग्गाओ वाविमाणाओ वा कस्स वा अत्थस्स अदाए इह हव्व आगया त गच्छामि ण भगवौं महावीर वदामि, नमसामि, जाव पज्जुवासामि) હું આ દેવેને ઓળખતા નથી તેઓ ક્યા કપમાંથી, કયા દેવલેમાંથી, કયા વિમાનમાંથી, કયા કારણે અત્યારે અહીં આવ્યા છે, તે હું જાણતો નથી. હું ભગવાન મહાવીર પાસે જઉં, તેમને વંદન કરૂં, તેમને નમસ્કાર કરું, તેની શુશ્રષા કરૂં, ( રૂમrછું ૪ of gયાસારું વાનરનારું પુછાતામિ ત્તિ કં પહેર) અને આ પ્રકારના આ પ્રશ્નો તેમને પૂછું, એ તેમણે વિચાર કર્યો. ( સંહિત્તા કહૃાણ વ) એ પ્રકારને વિચાર કરીને તેઓ તેમની ઉત્થાનશક્તિથી ઉઠ્યા. (કાવ નેવ તમને એવું મહત્વરે કાર વજુવાર) અને જ્યાં મહાવીર પ્રભુ વિરાજમાન હતા, ત્યાં આવ્યા અને વંદણ, નમસ્કાર કરીને તેમની પર્યાપાસના કરવા લાગ્યા, ( જોયા! તમને મજાવં નોમં પર્વ
શ્રી ભગવતી સૂત્ર : ૪
૮૩