________________
વાણી) “હે ગૌતમ !” એવું સંબોધન કરીને શ્રમણ ભગવાન મહાવીરે ગૌતમ ભગવાનને આ પ્રમાણે કહ્યું-“શે જૂoi તવ રથમા ! વદमाणस्म इमेयारूवे अज्झथिए जाव-जेणेव मम अंतिए तेणेव हव्व आगए ) હે ગૌતમ ! ધ્યાનની સમાપ્તિ થતા તારા મનમાં આ પ્રકારને આધ્યાત્મિક વિચાર આવ્યો હતો (ઉપર તે વિચાર દર્શાવ્યું છે,) અને તે કારણે જ તે તુરત જ મારી પાસે આવ્યા છે. (સે પૂi નવમા ! બહૂ સમર્7) હે ગૌતમ! મારી વાત ખરી છે ને? (કુંતા અરિય–ત્ત છા િ નો મા !) “હે ભદન્ત ! આપની વાત સાચી છે. ” તે હે ગૌતમ! તું તે દેવે પાસે જા. (gu રે રેવા મારું ઇયાવા વાળા વાર્કિંતિ ) તે દેવે જ તારા એ પ્રશ્નોના તને જવાબ આપશે. ( તને માત્ર જોયમે સમmoi માવા મહાवीरेण अब्मणुनाए समाणे भगव वदह, नमसइ, वदित्ता नमंसित्ता जेणेव ते તેવા તેણેવ પાથ જમનાપ) ત્યારે શ્રમણ ભગવાન મહાવીરની આજ્ઞા લઈને, ભગવાન ગૌતમે તેમને વંદણું નમસ્કાર કર્યા. વંદણ નમસ્કાર કરીને તેઓ તે બનને દેવેને મળવા જવાની તૈયારી કરવા લાગ્યા. (તાળ તે તેવા મા"
ચમ ઘકામ વાસંતિ ) તે બને દેએ ભગવાન ગૌતમને પિતાની પાસે આવતા જોયા (ાસિત્તા) તેમને પોતાની તરફ આવતા જોઈને (ટ્ર ના દુચિયા વિમેવ બદમુતિ ) તેમને ઘણું જ હર્ષ થયે, તેમને હૃદય આનંદથી નાચી ઉઠયાં, અને તેઓ તેમના સ્થાનેથી તુરત જ ઊભા થયા (સત્તા વિgામેવ વજુવાજીંતિ) ઊભા થઈને તુરત જ તેઓ ગૌતમની સામે ગયા. (પાકિછત્તા તેવ માવં પોયમે તેને ૩ વારિ) એ રીતે સામે પગલે ચાલીને તે બને દેવે જ્યાં ભગવાન ગૌતમ વિરાજમાન હતા, ત્યાં આવી પહોંચ્યા. (કાછિત્તા જાવ ગનંહિસા પૂર્વ વવાણી) ત્યાં જઈને ભગવાન ગૌતમને વંદણું નમસ્કાર કરીને તેમણે આ પ્રમાણે કહ્યું-(gવે भंते ! अम्हे महासुक्काओ कप्पाओ महासग्गाओ महाविमाणाओ दो देवा मह દિશા વાવ પામ્યા ) હે ભદન્ત ! મહાઅદ્ધિ આદિથી યુક્ત એવાં અમે બે દેવ મહાશુક નામના સાતમાં દેવલોકના મહાસ્વર્ગ નામના મહાવિમાનમાંથી અહીં આવ્યા છીએ. (અને માધે મહાવીર વા નામો) અહીં આવીને અમે શ્રમણ ભગવાન મહાવીરને વંદણા કરી અને નમસ્કાર કર્યા, ( વંહિતા નમતા મારા જેવા મારું રચવા વારારૂં પુછામ) વંદણું નમસ્કાર કરીને અમે મનથી જ તેમને આ પ્રકારના પ્રશ્નો પૂછ્યા હતા-($ મને ! વેવાણુવિચા', તેવા સારૂં લિજ્ઞિફિંતિ, નાવ નં રહૂિતિ) હે ભદન્ત ! આપ દેવાનુપ્રિયના કેટલા સે શિવે સિદ્ધપદ પામશે અને સમસ્ત દુઃખે ને અંત કરશે ? (તpi સમળે માવે મહાવીરે કëિ મારા કુટું, જ મળતા વેવ મં ચાવં વાનર વાળા) અમે મનથી જ પૂછેલા પ્રશ્નનો શ્રમણ ભગવાન મહાવીરે મનથી જ આ પ્રમાણે ઉત્તર આપ્યો
શ્રી ભગવતી સૂત્ર : ૪
८४