________________
( एवं खलु देवाणुपिया ! मम सत्त अतेवासिसयाई जाव अंत करेहिति ) ુ દેવાનુપ્રિયે! ! મારા ૭૦૦ શિષ્યેા સિદ્ધપદ પામશે અને સમસ્ત દુઃખાનો અત કરશે. ' ( તળ છેૢ સમળાં મળયા મહાવીરેળ મળશા એવ पुट्ठेणं मणसा चेत्र इमं एयारूवं वागरण' वगरिया समाणा समणं भगव' महावीर व दामो नमसामो, वदित्ता, नमः सित्ता जाव पज्जुवासामो तिकट्टु भगवं गोयम वदति, नमसति, वदित्ता नमंसित्ता जामेव दिसि पाउन्भूया तामेव दिसि पडिगया )
.
cr
આ
આ રીતે અમારા દ્વારા મનથી જ પૂછાયેલા પ્રશ્નોનો ઉત્તર શ્રમણ ભગવાન મહાવીરે મનથી જ દીધા. પછી અમે શ્રમણ ભગવાન મહાવીરને વંદણા કરી, નમસ્કાર કર્યાં. વંદા નમસ્કાર કરીને અમે તેમની પયુ પાસના કરી. ” પ્રમાણે કહીને તે બન્ને દેવેાએ ભગવાન ગૌતમને દણા વણા નમસ્કાર કરીને તેઓ જે દિશામાંથી પ્રફટ થયા હતા એજ દિશામાં પાછાં ચાલ્યા ગયા.
નમસ્કાર કર્યો.
**
66
ટીકા”—આગળના પ્રકરણમાં મહાવીર પ્રભુના શિષ્ય માલશ્રમણ અતિમુક્તકની અંતિમ શરીરતાનું પ્રતિપાદન કરાયું છે. ભગત્રાન મહાવીરના ખીજા' શિષ્યાની અતિમ શરીરતાનું પ્રતિપાદન આ સૂત્રમાં કરવામાં આવેલ છે. એ દેવેના પ્રશ્નોના જવાબ રૂપે સૂત્રકારે ભગવાનના ૭૦૦ શિષ્યા સિદ્ધપદ પામશે, એવું ખતાવ્યુ છે. “ તેળ જાઢેળ તેનું સમદ્ ાં ” તે કાળે અને તે સમયે માયુનામો વાગો” મહાશુક્ર નામના સાતમા દેવલેાકના महा सग्गाओ મા ત્રિમાળાઓ '' મહારવર્ગ નામના મહાવિમાનમાંથી “ તો લેવા મિિઢયા 15 માનુમાંના ' મહાઋદ્ધિયુક્ત, મહાદ્યુતિયુક્ત મહાબળવાળ, મહાયશસ્વી અને મહાપ્રભાવશાળી એ દેવા હ समणस्स भगवओ महावीरस्स अतियं पाउन्भूया શ્રમણુ ભગવાન મહાવીરની પાસે આવ્યા. ( ‘જ્ઞા’ પદથી ગ્રહણુ કરાયેલા શબ્દોનો સમાવેશ કરીને અ મતાન્યા છે) “ સફ્ળ તે તેવા સમળ મળવ' મહાવીર મળના ચૈત્ર લૈંતિ નમ'સતિ” તેમણે ત્યાં આવીને મનથી જ શ્રમણ ભગવાન મહાવીરને વંદા નમસ્કાર કર્યાં. વંદા નમસ્કારના ત્રણ ભેદ છે—(૧) માનસિક, (૨) કાયિક અને (૩) વાચિક. તે બન્ને દેવએ ભગવાનને માનસિક વંદા નમસ્કાર કર્યાં, વાચિક કે કાયિક વૠણા નમસ્કાર કર્યો નહીં. મળતા ચેવ કુમ ચા વાળરાં પુષ્કતિ ” તેમણે ભગવાન મહાવીરને જે કંઈ પૂછ્યું હતું તે મનથી જ પૂછ્યું. કહેવાનું તાત્પ એ છે કે ભગવાન મહાવીર પાસે પ્રકટ થયા પછી તેમણે તેમને પ્રકટ રીતે (વાણી દ્વારા) કંઈ પણ ન પૂછ્યું', પણ મનથી જ આ પ્રકારનો પ્રશ્ન પૂછયે-“ ફળ મને ! સેવાજુવિચાની અ સેવાલિલચાËસિન્નિતૢિતિ ? ” હે ભદન્ત ! આપ દેવાનુપ્રિયના કેટલા સા શિષ્ય સિદ્ધપદ પામશે ? ( પ્રશ્નને વ્યાકરણ કહેવાનું કારણ એ છે કે તેના દ્વારા પ્રશ્નકર્તા પાતાના અભિપ્રાયનું સ્પષ્ટીકરણ મેળવી શકે છે. )
'
જ્ઞાન અä િિત્ત ? ” અને સમરત દુઃખાનો અંત કરશે ? ” અહી ,, जाव (ચાવત) પદથી ‘મોયન્તે મોન્તિ, પરિનિયિન્તિ, સર્વદુલાનાં
66
,,
શ્રી ભગવતી સૂત્ર : ૪
૮૫