________________
સારી માનલાનાં ” આ પદોના સમાવેશ કરાયા છે. જો કે સિદ્ધપદની પ્રાપ્તિ કરનારા જીવ કેવળ જ્ઞાનરૂપ અનંત જ્ઞાનના સ્વામી બનેલા જ હાય છે, સમસ્ત કર્મોંમાંથી છુટકારો પણ મેળવે છે, તે બિલકુલ શાન્ત થઈ જાય છે, તેના શારીરિક અને માનસિક સતાપાને પણ સથા ક્ષય થઈ જાય છે;
તા પછી, “ યુદ્ધ થશે, ઉપશાન્ત થશે, સમસ્ત દુ:ખાના સર્વથા નાશ કરશે ’- ઈત્યાદિ પદાની શી આવશ્યકતા છે? સૂત્રકાર તેને ખુલાસે આ પ્રમાણે કરે છે. અન્ય કેટલાક સિદ્ધાન્તકારોએ સિદ્ધપદ્ધ પામેલા આત્માને પણ જ્ઞાનહીન મતાન્યેા છે, કેટલાક સિદ્ધાન્તકારાએ તેને ત્યાં અશાન્ત બતાવ્યે છે, જીવાને સુખદુ:ખ દેવાથી તેને ત્યાં શાન્તિ અને સુખ મળતાં નથી, એવુ પણ કેટલાક સિદ્ધાન્તકારાએ બતાવ્યું છે. એ સમસ્ત માન્યતાઓનું ખંડન કરવાને માટે ઉપરક્ત પદોના આ સૂત્રમાં સમાવેશ કરવામાં આવ્યે છે.
,,
દેવેએ મનથી જ પૂછેલા પ્રશ્નને મહાવીર પ્રભુ જાણી ગયા. કારણ કે તેઓ કેવળજ્ઞાની હતા. કેવળજ્ઞાની બીજાના મનેાગત ભાવેને જાણી શકે છે. “ સર્જા સમળે મળવું મહાવીરે હિં ર્િં મળલાવુ ” તે ખન્ને દેવા દ્વારા જ્યારે ભગવાન મહાવીરને ઉપરાક્ત પ્રશ્ન માનસિક રીતે પૂછાયા, ત્યારે तेसिं देवाणं मणसा चेव इमं एयारूवं वागरणं वागरेइ ” મહાવીર પ્રભુએ મનથી જ તેમના પ્રશ્નનું સમાધાન કરતા આ પ્રકારના ઉત્તર તેમને આપ્યા. શકા-ભગવાનને જો કાઈ ઇન્દ્રિય હાતી નથી, તેા તેમને મન પણ હાય નહી', કારણ કે તેમનું જ્ઞાન ઇન્દ્રિયાતીત હાય છે. તે અહી` શા માટે એવુ કહેવામાં આવ્યું છે કે “ ભગવાને મનથી જ તેમને ઉત્તર દ્વીધા ! '”
66
સમાધાન- મન પ્રભુના આત્મ રૂપે હોય છે. જો કે ત્યાં દ્રવ્યમનનું અસ્તિત્વ હાય છે પણ ભાવ મનને અભાવે તે કાર્યકારી હાતું નથી. તેથી ભગવાન દ્રવ્યમનનાં પુદ્ગલાને ગ્રહણ કરીને ઉત્તર આપે છે, એવું આ વિષયમાં સમજવુ,
પ્રભુએ જે મનથી ઉત્તર દીધા તે હવે પ્રકટ કરવામાં આવે છે. * खलु देवाणुपिया ! मम सत्त अंतेवासिसयाई सिज्झिहिति, जाव अंतं करे हि ति તેમણે શ્રમણ ભગવાન મહાવીરની સ્તુતિ કરી, વંદના કરી અને નમસ્કાર કર્યાં. વંદના નમસ્કાર કરીને મનથી જ ભગવાનની શુશ્રુષા કરતાં અને ભગવાનને નમસ્કાર કરતાં તે મહાવીર પ્રભુ સમક્ષ બેસી ગયા, અને તેમની પર્યું. પાસના કરવા લાગી ગયા (તેનું જાઢેળ તેજં સમાં) તે કાળે અને તે સમયે ( समणस्स भगवओ महावीरस्स जेट्ठे अंतेवासी इंदभूह णाभं अणगारे जाव अदूरસામતે કઢ` જ્ઞાનૂ, નાવ વિજ્જ) શ્રમણ ભગવાન મહાવીરના મુખ્ય શિષ્ય ઇન્દ્રભૂતિ નામના અણુગાર, તેમનાથી બહુ દૂર પણ નહી અને બહુ નજીક પણુ નહી' એવા સ્થાને ઉભડક બેઠા હતા (તળ તાણ મો ગોયમલ્લ શાળ તાિર્ વદમાનસ મેયા૨ે અાસ્થિત્ ગાય સમુઇિંજ્ઞસ્થા) જ્યારે તે ભગવાન ગૌતમનું ધ્યાન સૌંપૂર્ણ થયું, ત્યારે તેમના મનમાં આ પ્રકારને આધ્યાત્મિક વિચાર થયા. ( ત્ર' હજી તો ફૈત્રા મહિતિયા ગાય માનુમાના સમનસ મયો મહાવીરÆ 'તિય' પાત્રમૂયા) શ્રમણ ભગવાન મહાવીરની સમીપે મહાઋદ્ધિ અને શ્રી ભગવતી સૂત્ર : ૪
ܕܕ
૮૬