________________
નમસઁતિ ) તેમણે અંતઃકરણ પૂર્ણાંક શ્રમણ ભગવાનનાં ગુણગાન ગાયાં, તેમણે તેમને વંદણા અને નમસ્કાર કર્યો. ( યંત્તા નમંત્રિત્તા ) વંદણા નમસ્કાર કર્યો પછી ( મળતા ચેત્ર મુસ્કૂલમાળા નમસમાળા અમિમુદ્દાનાનનુવાસત્તિ ) તે બંને દેવા મનથી જ ભગવાનની સ્તુતિ કરતા, મનથી જ ભગવાનને વંદા કરતા અન્ને હાથ જોડીને ભગવાન મહાવીરની સમીપે બેસી ગયા અને તેમની સેવા કરવા લાગ્યા. ત્યારબાદ શું બન્યું તે સૂત્રકાર પ્રકટ કરે છે-( તેનં જાહેન તેન અમાં) તે કાળે અને તે સમયે (સમળસ માત્રબો મહાકીમ નેત્રે અંતેનાથી મૂરૂ નામ બનારે ) શ્રમણુ ભગવાન મહાવીરના મુખ્ય ઈન્દ્રભૂતિ નામના અણુગાર ‘નાવ અસૂર સામ તે કટું નાનૂ ના વિ” ભગવાનથી ખહુ દૂર પણુ નહીં અને અહુ નજીક પણ નહીં તેવા ઉચિત સ્થાને, બન્ને છૂટાને ઊ'ચી રાખીને ( ઉભડક આસને ) ધ્યાનાવસ્થામાં બેઠા હતા. (અહીં ‘ નાવ ’ ( યાવત) પદ્મથી પહેલા શતકના સાતમાં સૂત્રમાં આવતું સમસ્ત વર્ષોંન અહેણુ કરવાનું છે. ) (तपणं तस्स भगवआ गोग्रमस्स झाणंतरियाए बट्टमाणस्स ईमेयारूवे अज्झत्थिए નાવ સમુગ્નિસ્થા ) જ્યારે ભગવાન ગૌતમે તેમનું પહેલુ ધ્યાન પૂરૂ કર્યુ” ત્યારે તેમના મનમાં આ પ્રકારના આધ્યાત્મિક વિચાર આયેા. ( ચાનાન્તરિક્ષા ) એટલે ધ્યાનના વિચ્છેદ કરવાં તે ક્રિયા. એટલે કે શરૂ કરેલા પ્રારંભિક ધ્યાનની સમાપ્તિ થવી તેનું નામ દાનાન્તરિકા' છે. અહી’‘જ્ઞાન ' ( પર્યન્ત ) પદથી અ`કલ્પ ( વિચાર ) પદનાં નીચેનાં વિશેષણેાના સમાવેશ કરાયેા છે... ચિન્તિત, કલ્પિત, પ્રાર્થિત મનેાગત. ”
(
ગૌતમ સ્વામીના મનમાં શા વિચાર થયે તે પ્રકટ કરતા સૂત્રકાર કહે छे- ( एवं खलु दो देवा महइढिया जॉव महाणुभागा समणस्स भगवओ महावीररस ઐતિય પાસમૂચ ) મા બે મહાઋદ્ધિ, મહાઘતિ, મહાતેજ, મહાયશ, મહાબલ અને મહાપ્રભાત્ર સંપન્ન દેવા શ્રમણ ભગવાન મહાવીર પાસે પ્રકટ થયા છે. (ત નો લહુ અહં તે તેને નાગામ) હુ તેમને ઓળખતા નથી. ૮ થરાઓ कप्पाओ वा, सग्गाओ वा, विमणाओ वा कस्स वा अत्यास अठ्ठार इहं हव्वं ” તેએ કયા દેવલેકમાંથી કયા દેવલેાકના કયા વિભાગમાંથી, કયા વિમાનમાંથી, અને શા કારણે અત્યારે અહીં આવેલા છે? “ત' ચ્છામિ નં મળયે મહાવીર' વામિ નમંસામિ નાવ પન્નુન્નાનામિ ’’ તે હું ભગવાન મહાવીરની પાસે જઉં અને તેમને વદણા નમસ્કાર કરૂં, અને તેમની સેવાભક્તિ કરીને, અને “ રૃમારૂં ચ ાં ચારનારૂં વાળાનું પુછિન્નનિ તેમને આ પ્રકારના (મારા મનમાં ઉદ્દભવેલા) પ્રશ્નો પૂછીશ. “ વાિ ” મનમાં આ પ્રકારને
आगया
શ્રી ભગવતી સૂત્ર : ૪
८७