SearchBrowseAboutContactDonate
Page Preview
Page 102
Loading...
Download File
Download File
Page Text
________________ અને મહાપ્રભાવ સંપન્ન દેવા શ્રમણ ભગવાન મહાવીર પાસે પ્રકટ થયા છે. (૪ નો કહું તે તેરે નામ) તેમને ઓળખતા નથી. “ જાગો कप्पाओ वा, सग्गाओ वा, विमणाओ वा कस्स वा अत्थस्स अठाए इहं हव्वं આઘા” તેઓ કયા દેવલોકમાંથી ક્યા દેવકના કયા વિભાગમાંથી, કયા વિમાનમાંથી, અને શા કારણે અત્યારે અહીં આવેલા છે ? “તું છામિ vi મા માવીદ વંટાઈમ નમંતાઈ નાવ પsgવાણામ” તે ભગવાન મહાવીરની પાસે જઉં અને તેમને વંદણા નમસ્કાર કરૂં, અને તેમની સેવાભક્તિ કરીને, અને “ઇમારું = of gવાવાઝું વાતારું શુદિ8ાણામ” તેમને આ પ્રકારના (મારા મનમાં ઉદ્દભવેલા) પ્રશ્નો પૂછીશ. “ફિર” મનમાં આ પ્રકારને વિચાર કરીને “વાર ફર” તેઓ તેમની ઉત્થાન શક્તિથી ઊઠયા. “જ્ઞાન નેગેત્ર તમને માવે મઠ્ઠાવીરે જ્ઞાઘ વજુવાવરૂ” ઊઠીને જ્યાં શ્રમણ ભગવાન મહાવીર વિરાજમાન હતા ત્યાં ગયા. ત્યાં જઈને તેમણે વંદણું નમસ્કાર કર્યો અને ભગવાનની પર્ય પાસના કરી. અહીં “ના” (પર્યત) પદથી ગતિના આટલાં વિશેષણ ગ્રહણ કરવામાં આવ્યાં છે. “ अचवलया, अत्वरया असंभमया गत्या " ત્યારે ભગવાન ગૌતમ સ્વામીના મને ગત વિચારોને સમજી ગયા. “જો મારુ! મને મળવું જણાવીને મળવું જોયf g૪ વાણી ” “હે ગૌતમ! એવું મધુરું સંબોધન કરીને શ્રમણ ભગવાન મહાવીરે ગૌતમ સ્વામીને આ પ્રમાણે કહ્યું-“રે પૂર્વ તર જોય! જ્ઞાતરિયા વાદમાળા રૂમેવા કરે અકસથિg જાવ કેવ મગં ગંતિg તેને દુરના ધ્યાન સમાપ્ત થતાં ગૌતમસ્વામીના હૃદયમાં જે વિચાર આવ્યો હતો, તે મહાવીરપ્રભુએ ગૌતમસ્વામીને અક્ષરશઃ (એક પણ અક્ષરના ફેરફાર વિના) કહી સંભળાવ્યું અને ત્યારબાદ તેમને પૂછયું, “હે ગૌતમ ! તારૂં પ્રથમ ધ્યાન સમાપ્ત થતાંની સાથે જ તારા મનમાં આ પ્રકારને આધ્યાત્મિક વિચાર ઉત્પન્ન થયે હતું કે “આ બને દેવે કેણ છે? કયા દેવલેકમાંથી આવ્યા છે? શા માટે આવ્યા છે ?” તે જાણવાને માટે તું તુરત જ મારી પાસે ચાલ્યા આવે છે. “સે i mોચમા ! સમ?” હે ગૌતમ ! મારી વાત સાચી છે ને? (અહીં વાકયમાં “દ” પદને પ્રાગ વાકયને અલંકૃત કરવાને માટે જ કરાયા છે એમ સમજવું.) “હંતા ”િ “હા, ભદન્ત ! આપની વાત બિલકુલ સાચી છે.” ત્યારબાદ મહાવીર પ્રભુએ ગૌતમને આ પ્રમાણે સલાહ આપી i mછાMિ Tોચમા !” હે ગૌતમ ! તું તે દેવેની પાસે જા. “g તેવા પાણી વાળા વારિ ” તે દેવે જ તારા આ પ્રશ્નોને શ્રી ભગવતી સૂત્ર : ૪
SR No.006418
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 04 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1963
Total Pages420
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy