________________
જવાબ તને આપશે. “મજં જોયમે તમને મારા મહાવીરે અમTag સમાળે” જયારે ભગવાન મહાવીરે ગૌતમ સ્વામીને આ પ્રમાણે આજ્ઞા કરી, ત્યારે ગૌતમ સ્વામીએ “સમાં મળવું મહાવીર' વંત નમંતર શ્રમણ ભગવાન મહાવીરને વંદણા નમસ્કાર ક્ય. વંદણ નમસ્કાર કરીને “ળેલ તે ત્રિા તેને ઘરેથ મળાજ્યાં તે બન્ને દેવે બિરાજમાન હતા, ત્યાં જવાને તૈયાર થયા.
રણ તે તેવા મા જોય ઘsiામાનું પારિ” તે દેવોએ ભગવાન ગૌતમને તેમની તરફ આવવાની તૈયારી કરતાં જોયા. “ifસત્તા” તે જોઈને “ સાવ હિચ હિપ્પાને મુતિ” તેમના મનમાં અત્યંત હર્ષ અને સંતેષ થયે. તેઓ તેમની જગ્યાએથી ઊભા થયા, “દષ્ક્રિા ” ઉઠીને “જag” તરત જ “ગુજરાતિ ” તેઓ તેમની પાસે જવા માટે ઉપડયા “વવુવાછિત્તા કેળવ મેળવં ગોયમે તેને વાવાઝંતિ” તેઓ સામે પગલે ચાલીને જ્યાં ભગવાન ગૌતમ વિરાજમાન હતા ત્યાં આવી પહોંચ્યા. “કાછિન્ન” ત્યાં જઈને “રાવ મંપિત્તા પરં વાણી” તેમણે તેમને વંદણા નમસ્કાર કર્યા. ત્યારબાદ તેમણે ગૌતમ સ્વામીને આ પ્રમાણે કહ્યું –
“ga dજુ મરે ! ” હે ભદન્ત ! “અદે મgg%ાળો જળાશો મgલrગો મહાવિભાગો મદ્રુઢિયા કાર પામ્યા અમે બને મહા ઋદ્ધિ સંપન્ન દે છીએ. મહા શુક નામના સાતમાં દેવકના મહા વિમાનમાંથી અમારું અહીં આગમન થયું છે. (અહીં “ગાય” પદથી મહાદ્યુતિ મહા બળ, મહા યશ અને મહા પ્રભાવ આદિ ગુણવાળા તે દેવે હતા, તેમ સમજવું) “તpur 1 સમાં માવે મહાવીર સંતાનો મામો ” અહીં આવીને અમે શ્રમણ ભગવાન મહાવીરને વંદણુ કરી અને નમસ્કાર કર્યા. “áત્તિા નલિત્તા” વંદણું નમસ્કાર કરીને “મના જેવ” અમે મનથીજ “સુમારું હાહવારું કાળારું પુછામ શ્રમણ ભગવાન મહાવીરને આ પ્રમાણે પ્રશ્ન પૂછયે હતે-“વફળ અંતે! વજુત્તિયાળ તેવાણિયા સિકિાંતિ જાવ તંરિÉિતિ” “હે ભદત! આપ દેવાનુપ્રિયના કેટલા સે. શિષ્ય સિદ્ધપદ પામશે અને સમસ્ત દુઃખને નાશ કરશે ? ”
“તvi મને મળવું મઢાવીરે અહિં મળાપુ” અમારા દ્વારા મનથીજ જેમને તે પ્રશ્નો પૂછ્યા હતા તેવા શ્રમણ ભગવાન મહાવીરે “વા મળતા વિ” અમને મનથી જ “ g r વાળ વાળઆ પ્રમાણે જવાબ આપ્યા. “ હવે વજુ વાળુનિયા ! મન હર સેવાકિસચારૂં રં જે હિંતિ” હે દેવાનુપ્રિયે ! મારા ૭૦૦ શિષ્ય સિદ્ધ થશે, બુદ્ધ થશે, મુક્ત
શ્રી ભગવતી સૂત્ર : ૪
૮૯