________________
થશે અને સમસ્ત કર્મોને સંપૂર્ણ ક્ષય કરીને મોક્ષધામનું અનંત સુખ ભોગવશે. " तएण अम्हें मणसा चेव पुढेग मणसा चेव इम एयारूवं वागरण वागरिया સમાળા” આ રીતે અમારા દ્વારા મનથી જ પૂછાયેલા અને ભગવાન મહાવીર દ્વારા મનથી જ આપવામાં આવેલા ઉત્તર સાંભળીને, “સમન મારૂં મહાવીર ” અમે શ્રમણુ ભગવાન મહાવીરને “વંતાનો સામો” વંદણું કરી અને નમસ્કાર કર્યા. “વંહિત્તા જ્ઞાવ વસુલાસામો” વંદણા નમસ્કાર કરીને અમે તેમની સેવાભક્તિ કરી.” આ પ્રમાણે કહીને તે બન્ને દેએ “ મma નો રંતિ નમતિ” ભગવાન ગોતમને વંદણ કરી અને નમસ્કાર કર્યા. “i'વિત્તા નહિ રામેન ફિનિં પાડયા સામે રિત્તિ વદિવા” વંદણુ નમસ્કાર કરીને, જે દિશામાંથી આવ્યા હતા તે દિશામાં પાછા ચાલ્યા ગયા. | સૂ. ૫ છે.
નૈસયતકે સ્વરૂપ કા નિરૂપણ
ને સંયત વક્તવ્યતા“ મં! રિ મ ” ફ્રેન્ચારિ–
સૂત્રાર્થ–(મંતે! ત્તિ માં નોમે સમઈ માવ મહાવીર પંદર નમંત) હે ભદન્ત !” એવું સંબોધન કરીને ભગવાન ગૌતમે શ્રમણ ભગવાને મહાવીરને વંદણા કરી અને નમસ્કાર કર્યા. (કાર ઘવ વવાણી) ત્યાર બાદ તેમણે તેમને આ પ્રમાણે પૂછ્યું-(કૈવાનું મને ! સંજયા રિ વત્ત ?) હે ભદન્ત? દે સંયત હોય છે એમ કહી શકાય ખરું? ( જોયા કુળ સમરે) હે ગૌતમ ! એ પ્રમાણે કહી શકાય નહીં (કદમ વાળને વાળ ) દેવેને સંયત કહેવા એ તો તેમના પર એક પ્રકારને આક્ષેપ કર્યો કહેવાય. લેવાનું મને સંજયા ત્તિ વત્તરવં !) હે ભદન્ત! દે અસંવત હોય છે, એમ કહી શકાય ખરૂં ? (ચમ ! જો રૂજે સમ) હે ગૌતમ! એમ કહેવું તે પણ યોગ્ય નથી ( નિવાળમે) દેવને અસંત કહેવા એને એક પ્રકારનું નિષ્ફર વચન ગણાય, (રેવા મેતે ! સાચા સંચા ઉર વત્તä સિયા?) હે ભદન્ત ! દેવે સંયતાસંયત હોય છે, એમ કહી શકાય ખરું ? (ચમા ! જો ફળ કમ ) હે ગૌતમ! એમ કહેવું તે પણ ગ્ય નથી, (અરબૂચમેવં રેવાનું) કારણ કે દેવેને માટે તે અસત્ય કલ્પના ગણાય.
તે દિ ણા ન મરે! તેવા કૃતિવાદ સિયા?) તે હે ભદન્ત દેને માટે કયા વિશેષણને પ્રયોગ કરવો જોઈએ ? ( જોયાતેવા નો સંગાથા ડુ અત્તત્ર સિયા) હે ગૌતમ ! દેવેને “નો સંયત” કહેવા જોઈએ,
શ્રી ભગવતી સૂત્ર : ૪