________________
દેવાના અધિકાર ચાલતા હેાવાથી, સૂત્રકાર આ સૂત્રમાં દેવાનું
ટીકા
વિશેષ નિરૂપણ કરવા માટે નીચેના પ્રશ્નોત્તરી પ્રકટ કરે છે—
16
67
અંતે ! ત્તિ માત્ર નોચમે ’'હું ભદ્દન્ત ! '' એવું માનપૂર્વક સએપન કરીને ભગવાન ગૌતમ” “ક્ષમળ' મનવ મહાવીર' વ ્ર્ નમણ” શ્રમણ ભગવાન મહાવીરને વંદણા કરે છે અને પાંચે અંગે નમાવીને પ્રણામ કરે છે. जाव થવાની ’ ત્યાર બાદ તેઓ મહાવીર પ્રભુને નીચે પ્રમાણ પ્રશ્નો પૂછે છે— પ્રશ્ન--૮ ફેવાળ મળે ! સલચાદ્વત્ત་* ત્તિયા ? ” હે ભદન્ત ! દેવા સયત હાય છે, એમ કહી શકાય ખરૂ ?
46
ઉત્તર: “ ગોયમાં ! હું ગૌતમ ! णा इण्डे समह ઢવામાં આ વાત સ ́ભવી શકતી નથી. સયમનું પાલન કરનારને જ સચત કહેવાય છે, દેવા સંયમનું પાલન કરી શકતા નથી. કારણ કે ચાથા ગુણસ્થાનથી આગળ વધવાની ચેાગ્યતા જ તેમનામાં હાતી નથી. ( ગમવાનમેય) દેવાને સચત કહેવા એ તે તેમનામાં જે ગુણુનું અસ્તિત્વ નથી, તે ગુણુનું આરોપણ કરવા જેવું છે.
પ્રશ્ન-( મંતે ! હૈવાનું પ્રસંનયા ત્તિ વત્તત્રં સિયા ) હે ભદન્ત ! જે દેવોને સયત કહી શકાતા ન હાય, તેા શું તેમને અસયત કહી શકાય ખરા ? ( દેવેશમાં ચેાથા ગુણુસ્થાન સુધી રહેવાની યાગ્યતા હોય છે. અને તે ગુણસ્થાન સુધી જ અસ યતા વસ્થા રહે છે તેથી ગૌતમ સ્વામી આ પ્રકારના પ્રશ્ન કરે છે)
ઉત્તર—( પોષમા ! નોફળò સમટે) હે ગૌતમ ! દેવાને અસયત પણ કહી શકાય નહીં (નિટ્ર વચળમેચ, દેવા અસયત હોય છે, એમ કહેવું તે પણ ચગ્ય નથી કારણ કે એ પ્રકારના નિષ્ઠુર ( કઠાર ) વચનેના પ્રયાગ દેવાને માટે કરવા તે ઉચિત ન ગણાય.
પ્રશ્ન--( ધ્રુવાળ અંતે ! સંયાસંજ્ઞા ત્તિ ત્તવંન્નિયા ? ) હું બદન્ત ! દેવાને સયતા સંયત (સયત અને અસયત એ બન્નેના મિશ્રણવાળા )કહી શકાય ખરાં?
કહેવા એ તે તેમનામાં જે ગુણનું અસ્તિત્વ નથી, તે ગુણુનું આરેાપણુ કરવા જેવું છે. પ્રશ્ન-( મંત્તે ! દૈવાનું અસંજ્ઞા ત્તિ વત્તવું વિચા) હે ભદન્ત ! જો દેવોને સયત કહી શકાતા ન હાય, તે શું તેમને અસયત કહી શકાય ખરા ? (દેવેશમાં ચેાથા ગુણસ્થાન સુધી રહેવાની યાગ્યતા હોય છે. અને તે ગુણુસ્થાન સુધી જ અસયતા વસ્થા રહે છે તેથી ગૌતમ સ્વામી આ પ્રકારના પ્રશ્ન કરે છે)
ઉત્તર—( નોચમા ! નોલ્ડે સમ≥) ઙે ગૌતમ ! દેવાને અસયત પણ કહી શકાય નહીં (નિર્ ુર વચળમેચ, દેવા અસયત હોય છે, એમ કહેવુ તે પણ ચેાગ્ય નથી કારણ કે એ પ્રકારના નિષ્ઠુર ( કઠાર ) વચનેાના પ્રયાગ ઢવાને માટે કરવા તે ઉચિત ન ગણાય.
પ્રશ્ન--( દેવાનં અંતે ! સંગચાસંજ્ઞા ત્તિ વત્તવંણિયા ? )
“ હે ભદન્ત !
દેવાને સયતા સંયત (સયત અને અસયત એ મન્નેના મિશ્રણવાળા )કહી શકાય ખરાં?
શ્રી ભગવતી સૂત્ર : ૪
૯૧