________________
ઉત્તર–(mોચમા જો સમ) દેવેને સંયતા સંત કહેવા એ વાત પણ બરાબર નથી, (અમૂમે રેવા) કારણ કે એવું કથન તે અસંભવિત કલ્પના કરવા જેવું ગણાય (પાંચમાં ગુણસ્થાને પહોંચેલા શ્રાવકને જ સંયતા-સંયત કહી શકાય છે–દેવમાં તો ચોથા ગુણસ્થાનથી આગળ જવાની ચોગ્યતા નથી તેને આ પ્રકારના શબ્દ પ્રયોગને અસત્ય કહ૫ના જે કહ્યું છે)
પ્રશ્ન--(સે ર ા મંતે ! તેવા તિ વત્તાવ fણયા ?) હે ભદન્ત! જે દેવોને સંયત કહી શકાય નહીં, અસંયત કહી શકાય નહીં, સંયતા સંયત કહી શકાય નહીં, તે તેમને કેવા કહી શકાય ? (દેવો સંયત હતા નથી,” એવું પ્રકટ કરવાને માટે બીજા કયા શબ્દને પ્રવેગ કરી શકાય ?)
ઉત્તર–“રોચક! ”હે ગૌતમ (વાળ નો સંગા રત રત્ત રિવા) દે સંયત હેતા નથી, એ વાતને દર્શાવવા માટે “નો સંયત” શબ્દને પ્રયોગ કરવો જોઈએ. જે કે “ નો સંવર” અને “સંત” આ બને પદે સમાનાથી લાગે છે છતાં દેવોને અસંયતને બદલે ને સંયત કહેવાનું કારણ નીચે પ્રમાણે છે-જેમ “મૃત’ શબ્દને બદલે “પરલેક ગત” શબ્દમાં કમળતા જણાય છે કઠેરતા જણાતી નથી. એ જ પ્રમાણે અસંવતને બદલે ને સંયતને પ્રયોગ કરવાથી કમળતા જણાય છે. “અસંયત કહેવામાં કઠેરતા જણાય છેસૂ.૬I
|
દેવોં કી ભાષા કા નિરૂપણ
દેવો કી ભાષાડી
દેવેની ભાષાનું વર્ણન “રેવા મેતે ! ચરાણ મારા માતંતિ?” ઈત્યાદિ.
સૂત્રાર્થ–(રેના મંતે ! પણ મારા માસંતિ ?) હે ભદન્ત ! દેવે કયી ભાષા બોલે છે? (જરા વા માસા માલિકઝમાળી વિવિઘટ્ટ ) અથવા દેવલોકમાં જે ભાષાઓ બેલાય છે, તે ભાષાઓમાંથી કઈ ભાષાને વધારે મહત્વની आणाय छ १ (देवाणं अद्धमागहाए भासाए भासंति, सा वि य णं अद्ध मागहा भासा માસિકાનાળો વિ૪િ૬) હે ગૌતમ! દેવો અર્ધ નાગધી ભાષા બોલે છે, અને ત્યાં જે ભાષાઓ બોલાય છે તેમાં અર્ધમાગધી જ વિશેષ મહત્ત્વની ગણાય છે.
ટકર્થ–દેવોને અધિકાર ચાલતું હોવાથી, સૂત્રકારે આ સૂત્રદ્વારા દેવેની ભાષાનું પ્રતિપાદન કર્યું છે.
ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને એ પ્રશ્ન પૂછે છે કે નવા મતે ! ચાણ મારા માતંતિ ?) હે ભદન્ત! દેવ કઈ ભાષા બોલે છે ! અને ( પત્ત હા મારા માસિકનમાળી વણિtણ ?) લેકે દ્વારા ( અથવા તેમના દ્વારા) બોલાતી કઈ ભાષાને દેવે વિશેષ મહત્ત્વની માને છે ?
શ્રી ભગવતી સૂત્ર : ૪
૯૧