________________
ગૌતમના પ્રશ્નના જવાબ આપતા મહાવીર પ્રભુ કહે છે–ગોયમા !”હે ગૌતમ! (રેવા ગઢમાહા માસા માસંતિ) દેવે અર્ધમાગધી ભાષા બોલે છે ભાષાના છ ભેદ નીચે પ્રમાણે છે-પ્રાકૃત, સંસ્કૃત, સૌરસેની માગધી, પશાચી, અને અપભ્રંશ. તેમાં છઠ્ઠી અભ્રંશ ભાષાના દેશ ભેદ અનુસાર અનેક ભેદ પડે છે. આ છ પ્રકારની ભાષાઓમાંની જે ભાષામાં માગધી અને પ્રાકૃત ભાષાનું સંમિશ્રણ થયેલું છે, એ ભાષાને અર્ધમાગધી ભાષા કહે છે. “અર્ધમાગધી” ની વ્યુત્પત્તિ આ પ્રમાણે થાય છે–અર્ધ+માગઘી=અર્ધમાગધી
(ા વિ ચ છ માજા માતા માસિગ્નમાળા વિસિસ) તે અર્ધ માગધી ભાષાને જ લેકો દ્વારા વધારે ઉપયોગ થતું હોય છે, તેથી તેને દેવલોકમાં વિશિષ્ઠ માનવામાં આવે છે. અર્ધમાગધ ભાષામાંજ ભગવાને પોતાના હય ભાવને પ્રકટ કરેલા છે એ ભાષામાં જ ઉપદેશ આપે છે. તેથી વિશિષ્ટ ભાષાનું મહત્વ મળ્યું છે સ ૭ ||
કેવલી છદ્મસ્થકે સ્વરૂપ કા નિરૂપણ
કેવલી અને છાસ્થની વિશેષ વક્તવ્યતા-- “દેવી નો મરે ” ઈત્યાદિ. (केवलीणं भते! अंतकर अंतिमसरीरियं वा जाणइ पासइ)
હે ભદન્ત! કેવલી ભગવાન અન્નકરને અથવા અન્તિમ શરીરવાળા (ચરમ શરીરી) જીવને શું જાણે છે અને દેખે છે ખરા ! (હંસા જોયકોણ જાણ૬) હે ગૌતમ ! કેવલી ભગવાન ચરમશરીરી જીવને જાણે છે અને દેખે છે.
( Teri મને ! સ્ત્રી નાં વા વંતિમરિયં વા કાળા gs, तहाण छ उमत्थे वि अंतकर वा आंतिमसरीरियं वा जाणइ पासइ ?)
હે ભદન્ત! જેવી રીતે કેવલી ભગવાન અખ્તર અથવા ચરમશરીરધારીને જાણી–દેખી શકે છે. એવી જ રીતે શું છસ્થજ્ઞાની મનુષ્ય અંતકર અથવા અંતિમ શરીરધારીને જાણી-દેખી શકે છે? ( જોગમાળ ફળ મટે) હે ગૌતમ ! એવું સંભવી શકતું નથી (રોકવા કાળ પણ માનતો વ ) પણ તે સાંભળીને અથવા પ્રમાણે દ્વારા અંતકર અથવા અંતિમ શરીરવાળાને જાણી શકે છે અને દેખી શકે છે- (તે વિ વોરા ?) “હે ભદન્ત ! સાંભળીને છદ્મસ્થ અંતકરને અંતિમ શરીરધારીને જાણી શકે છે. આ કથનને ભાવાર્થ શું છે?
(સોદવા છi દેવરિરસ વા, વઢિસારાક્ષ વા, વઢિવિચાણ વા, જેवलि उवासगस्स वा, केवलि उासियाए वा, तपक्खियस्स वा, तप्पक्खियसावगरस वा, तप्पक्खियसावियाए वा, तप्पक्खियउवागसगस्स वा, तप्पक्खिउवासियाए
શ્રી ભગવતી સૂત્ર : ૪