________________
તેમાં પૂર્વ દિશામાં અંદરની જે કૃષ્ણરાજિ છે, તે દક્ષિણ દિશાની બહારની કૃષ્ણરાજિને સ્પર્શે છે. એ જ પ્રમાણે આગળ પણ સમજવું. (ાળિsઇમરા #qવરિથમવાર જરા જુદા) દક્ષિણ દિશામાં અંદરની જે કષણરાજિ છે, તે પશ્ચિમ દિશામાં બહારની બાજુએ આવેલી કૃષ્ણજિને સ્પર્શ કરે છે, (પરવરિથમમંતર જૂઠ્ઠા સત્તાવાહિક વાહૂ પુરૃા) પશ્ચિમ દિશામાં અંદરની જે કૃષ્ણરાજિ છે, તે ઉત્તર દિશામાં આવેલી બહારની કૃષ્ણ રાજિને સ્પર્શ કરે છે, (કરમદાંત ઇર્ષ પુસ્થિમવાહિ પટ્ટાફ gટ્ટા) એજ પ્રમાણે ઉત્તર દિશામાં અંદરની જે કૃષ્ણરાજિ છે, તે પૂર્વ દિશાની બહારની કૃષ્ણરાજિને સ્પર્શ કરે છે. ( તો દુધિમ-થિનો વાહિતા #gફાળો છ૪ut) પૂર્વ દિશા અને પશ્ચિમ દિશામાં બહારની જે બે કૃષ્ણરાજિઓ છે તે છે ખૂણાવાળી (કેણુના આકારની) છે, તથા (રો
થતો વ્હાલો નં) ઉત્તર દિશા અને દક્ષિણ દિશામાં બહારની જે બે કૃષ્ણરાજિઓ છે, તે ત્રણ ખૂણાવાળી ( ત્રિકેણાકારની) છે. તથા (કો પુરિઅમ-વસ્થિમાગો મતાનો છઠ્ઠા જાઓ ) પૂર્વ અને પશ્ચિમ દિશામાં અંદરની જે બે કૃષ્ણરાજિઓ છે, તે ચાર ખૂણાવાળી (ારસાકારની) છે, ( સforો કિંમત રૂા. ર૩રા ) અને ઉત્તર-દક્ષિણમાં અંદરની જે બે કૃષ્ણરાજિઓ છે, તે પણ ચાર ખૂણાવાળી છે. એજ અર્થને સંગ્રહ કરનારી ગાથા નીચે પ્રમાણે છે–પુજાવર” ઇત્યાદિ
આ ગાથાને ભાવાર્થ-પૂર્વાપર-પૂર્વ અને પશ્ચિમ દિગ્માગમાં બહાર આવેલી બે કૃષ્ણરાજિએ છ ખૂણાવાળી છે, દક્ષિણ અને ઉત્તર દિક્ષાગમાં બહાર આવેલી બે કૃષ્ણરાજિએ ત્રણ ખૂણાવાળી છે, બાકીને એટલે કે ચારે દિશાઓમાં અંદર આવેલી ચારે કૃષ્ણરાજિએ ચાર ખૂણાવાળી છે.
હવે ગૌતમ તેમના વિસ્તાર આદિ વિષે આ પ્રમાણે પ્રશ્ન પૂછે છે(vgો ' મને ! દેવફાં શામેળ જેવાં વિલં મેળ, comત્તાગો?) હે ભદન્ત ! કૃષ્ણરાજિઓની લંબાઈ કેટલી છે? તેમની પહોળાઈ કેટલી છે? તેમની પરિધિ (પરિમિતિ) કેટલી છે?
તેને ઉત્તર આપતા મહાવીર પ્રભુ કહે છે-( જેવા !) હે ગૌતમ! (ાવેલારું જોવળતરારૂં ગાવાન) કૃષ્ણરાજિઓની લંબાઈ અસંખ્યાત હજાર જનની છે, (વિજય મેળે ફકના ચાણસારું ) અને તેમની પહેળાઈ સંખ્યાત હજાર જનની છે, અને (કલેજા નીચાણવા
શ્રી ભગવતી સૂત્ર : ૪
૩૯ર