________________
(कण्हराईओ ण' भ'ते ! किं पुढबी परिणामाओ, आउपरिणामाओ, जीव પરિણામrગો, પોજાઢવાળામાગો?) હે ભદન્ત ! શું કૃષ્ણરાજિઓ પૃથ્વીના પરિણામ રૂપ છે? કે અપૂકાયના પરિણામ રૂપ છે? કે જીવના પરિણામ રૂપ છે? કે પુદ્ગલના પરિણામે રૂપ છે?
( જોગા!) હે ગૌતમ! (પુરિ નામા ) તે કૃષ્ણરાજિએ પૃથ્વીના પરિણામ રૂપ છે, (ળો કાકરિનામા શો) અપૂકાયના પરિણામ રૂપ નથી. (નીર પરિણાના લિ, પુરીસ્ટરિણામો વિ) તે કૃષ્ણ રાજિઓ જીવના પરિણામ રૂપ પણ છે અને પુદ્ગલના પરિણામ રૂપ પણ છે
(vg, i મરે! વાળા, મૂળા, ઝીવા, સત્તા, કવવાપુરા) હે ભદન્ત ! કૃષ્ણરાજિએમાં સમસ્ત પ્રાણ, સમસ્ત ભૂત, સમસ્ત જીવ અને સમસ્ત સત્વ શું પહેલાં ઉત્પન્ન થઈ ચુકયાં છે?
(ત્તા, ચમા ! બસ, મહુવા મતવુaો, જો ચેવ નું રાચર થાય. काइयत्ताए बायर अगणिकाइयत्ताए वा, वायर वणस्सइकाइयत्ताए वा) ,
ગૌતમ ! સમસ્ત પ્રાણાદિ જીવ અનેકવાર અથવા અનંતવાર ત્યાં ઉત્પન્ન થઈ ચુક્યા છે. પરંતુ તેઓ ત્યાં બાદર અપ્રકાયિક રૂપે ઉત્પન્ન થયા નથી, બાદર અગ્નિકાય રૂપે પણ ઉત્પન્ન થયા નથી અને બાદર વનસ્પતિકાય રૂપે પણ ઉત્પન્ન થયા નથી.
ટીકાર્થ કૃષ્ણરાજિઓ પણ તમસ્કાયના જેવી હોય છે. તે કારણે સૂત્ર કાર હવે તેમનું નિરૂપણ કરે છે–આ વિષયને અનુલક્ષીને ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને એવો પ્રશ્ન પૂછે છે કે (ટૂ ઇ મેતે ! વાફો quળાઓ?) હે ભદન્ત ! કૃષ્ણરાજિઓ કેટલી કહી છે! ( કૃષ્ણ વર્ણવાળાં પુગલોની રેખાઓને કૃષ્ણરાજિઓ કહે છે. )
તેને જવાબ આપતા મહાવીર પ્રભુ કહે છે-(જોય! ટૂ vg guત્તાશો) હે ગૌતમ! કૃષ્ણરાજિ આઠ કહી છે. તે કૃષ્ણરાજિએનું સ્થાન જાણવાને માટે ગૌતમ સ્વામી આ પ્રકારને પ્રશ્ન પૂછે છે-( જે અંતે! ઘણાવ્યો જદૂ
gmત્તાગો?) હે ભદન્ત ! તે આઠ કૃષ્ણરાજિઓ ક્યા પ્રદેશમાં આવેલી છે ?
ઉત્તર –(જો ! ) હે ગૌતમ! ( arr rrrr' જવા') સનમાર અને મહેન્દ્ર દેવલોકની ઉપર ( િમોર જ રિટે વિમાન
ચ) અને બ્રહ્મલેક કલ્પની નીચે રિષ્ટ નામના વિમાન પ્રસ્તટમાં (gr અલ્લાહેરમાંaiટાસંટિયાગો ભદ્ર શર્રો guત્તામો ) અખાડાના જેવા સમચોરસ આકારે તે આઠ કૃષ્ણરાજિઓ રહેલી છે. “તંગ” તે આ પ્રમાણે છે-(પુરસ્થિમાં સો) પૂર્વ દિશામાં બે કૃષ્ણરાજિઓ, (પરવાિં રો) પશ્ચિમ દિશામાં બે કૃષ્ણરાજિઓ, (ાહિ હો૩r' તો) દક્ષિણમાં બે કૃષ્ણરાજિએ અને ઉત્તરમાં બે કૃષ્ણરાજિઓ છે. આ રીતે બધી મળીને આઠ કષ્ણરાજિઓ થાય છે. (પુરિયનમંતરા અડ્ડા હાફિઝાહિર રસારું પુઠ્ઠા)
શ્રી ભગવતી સૂત્ર : ૪
૩૯૧