________________
| (અસ્થિ મતે ! રાહુ વારે થાય ?) હે ભદન્ત! કૃષ્ણરાજિએમાં શું મેઘના ગર્જન રૂ૫ બાદ રતનિત શબ્દ થાય છે ખરાં? (ા વારા તા) હે ગૌતમ! વિશાળ મેઘના વિષયમાં કહ્યા પ્રમાણે જ આ વિષયમાં પણ સમજવું. ( અથિ મતે ! વ્હાલ વાયરે બાપુ, rો ગાળવાણ, વારે વારણા ?) હે ભદન્ત ! કૃષ્ણરાજિઓમાં જળ શું બાદર અપકાય, બાદર અગ્નિકાય અને બાદર વનસ્પતિકાય છે?
( ફુગ મટે) હે ગૌતમ! ત્યાં તે કંઈ પણ સંભવી શકતું નથી. (Twoથ વિજાજરૂ સમાવજur) પણ ત્યાં વિગ્રહગતિ પ્રાપ્ત તે જી હેય છે.
(ત્તિથ મંતે! ચંદ્રિક, ત્રિ, માનસર, તારાકા) હે ભદન્ત ! કૃષ્ણરાજિ એમાં શું ચન્દ્રમાં, સૂર્ય, ગણ, નક્ષત્ર અને તારાઓ હોય છે?
(જો ફળ સમ) હે ગૌતમ! તેમાં ચન્દ્રમા આદિ જાતિષિક દેવે હિતા નથી.
(અuિri મતે! i iામા વા, ?) હે ભદન્ત ! કણરાજિઓમાં શું ચન્દ્રને પ્રકાશ હેય છે? સૂર્યને પ્રકાશ હોય છે ?
(જો કે સમ) હે ગૌતમ! તેમાં ચન્દ્ર કે સૂર્યને પ્રકાશ સંભવી શકતું નથી.
(vો નું મતે! રિસિવારો રજોગું ઉomત્તાશો?) હે ભદન્ત ! કૃષ્ણરાજિએને વર્ણ કે હેય છે?
(જોયા!) હે ગૌતમ! ( જાગો જાવ વિવાહ વાઘr) તે કૃષ્ણરાજિઓ કાળી હોય છે. અહીં તમસ્કાયના વર્ણના જેવું જ સમસ્ત વર્ણન સમજવું. તે કૃષ્ણરાજિઓને વર્ણ સમસ્કાયના જે ભયંકર હેવાથી દેવ પણ ઘણી શીઘ્રતાથી તેમને પાર કરીને બહાર નીકળી જાય છે.
(જીપુરા ઈ મરે ! નામના guછાત્તા?) હે ભદન ! કૃષ્ણ રાજિઓનાં કેટલાં નામ કહાં છે?
(mોચમા ! જ નામશેરના વળા -તં ) હે ગૌતમ! તેમના નીચે પ્રમાણે આઠ નામ કહાાં છે-(વ્હાઇ વા, મેવાર વા, મઘા , માઘવ ૬ વા, વાઢિલ્લોમા વા, વર્જિયાર વા, વાઢિમાર વા) (૧) કૃષ્ણરાજિ, (૨) મેઘરાજ, (૩) મઘા, (૪) માઘાતી, વાતપરિઘ, (૬) વાતપરિક્ષોભા (૭) દેવપરિધા અને (૮) દેવપરિક્ષોભા.
શ્રી ભગવતી સૂત્ર : ૪
૩૯૦