________________
ણિયેન' નામો) તેમની પરિધિ ( પરિમિતિ અસખ્યાત હાર ચાજનની કહી છે.
હ
ગોતમ સ્વામી હવે એવા પ્રશ્ન કરે છે કે ( રંગો ન મ મદ્દાજિયાો વળત્તા મો ? ) હે ભદન્ત ! તે કૃષ્ણુરાજિએને કેટલી વિશાળ કહી છે ? તેના ઉત્તર આપતા મહાવીર પ્રભુ કહે છે-(નોયમા ! ) હે ગૌતમ ! ( બચ' ન' સંયુદ્દીને રીવે જ્ઞાવ બહુમાસ ત્રિજ્ઞા) કાઇ એક મહિઁક આદિ વિશેષણાવાળા દેવ, ત્રણુ ચપટી વગાડતા જેટલા સમય લાગે એટલા સમયમાં પૂર્વ વિણત ( આ ઉદ્દેશકના પહેલા સૂત્રમાં જખૂદ્વીપના વિસ્તાર અને પરિ ક્ષેપ બતાવ્યા છે) સમસ્ત જમૂદ્રીપની એકત્રીસ વાર પ્રદક્ષિણા કરી લેવાને ધારા કે સમ છે. એવા તે દેવ પેાતાની તે ત્વરાયુક્ત અને બ્ય ગતિથી નિરન્તર ૧૫ દિવસ સુધી ચાલ્યા કરે, તેા મહામુશ્કેલીએ તે ( અત્યંત ચ હાફ' વીવાના) કાઈ એક કૃષ્ણાજિ સુધી પહેાંચી શકે છે, એટલે કે સખ્યાત હજાર ચેાજનના વિસ્તારવાળી કૃષ્ણરાજિ સુધી તે જઈ શકે છે, પરંન્તુ ( અડ્થ ચાફ' નો લોકજ્ઞા) અસખ્યાત હજાર ચેાજનના વિસ્તારવાળી કૃષ્ણરાજિ સુધી તે જઈ શકતી નથી. ( ૬ માઢિયાળે શોચમા ! મળદ્વારૂંઓ પાત્તાલો) કે ગૌતમ ! એટલી બધી વિસ્તૃત ( વિશાળ તે કૃષ્ણરાજિઓ હાય છે.
આટલા બધા વિસ્તારવાળી કૃષ્ણરાજિએમાં ઘર આદિ છે કે નહીં તે જાણવા માટે ગૌતમ સ્વામી આ પ્રમાણે પ્રશ્ન પૂછે છે-(અસ્થિ મતે ! દ્વાર્ફલુ રોહા ના, ગૈહાવળાર્યા?) હે ભવન્ત ! શુ` કૃષ્ણરાજિઓમાં ધર, હાટ આદિ હોવાનું સભવી શકે છે ખરું ?
ઉત્તર—( નો ફાટ્લે સમ≥) હે ગૌતમ ! એટલે કે ત્યાં ઘર પણ નથી અને હાટ પણ નથી.
ગૌતમ સ્વામીના પ્રશ્ન-ઘર, હાટ આદિ ત્યાં સવિત ન હોય, તે ( અસ્થિળ' અંતે ! નાનું ગાનાર્ ના નવ સૈનિÀહાર્યા ?) શું તે કૃષ્ણરાજિએમાં ગામથી લઈને સન્નિવેશ પર્યન્તના જનસ્થાના હોય છે ? અહીં
આ વાત સ ંભવત નથી
*t
નાવ (પન્ત)” ” પદથી નિગમ, મર્ડબ, કટ, પત્તન, દ્રોણુમુખ, અને આશ્રમ ” આ સ્થાનાને ચણુ કરવામાં આવ્યા છે. તે દરેકના અથૅ તમસ્કાયના સૂત્રમાં આપ્યા છે.
મહાવીર પ્રભુના ઉત્તર—(નો ફાટ્લે સમō) પશુ સંભવિત નથી. કૃષ્ણરાજિઓમાં ગામ આદિ શકતું નથી.
ગૌતમ સ્વામીને પ્રશ્ન-( સ્થિળ' મતે ! સંમેયંતિ) હે ભદન્ત ! કૃષ્ણરાષ્ટિએમાં શું ઉદાર ( પામે છે ? પરસ્પરના મરૃન (સચૈાગથી ) તું એકત્રિત ) થાય છે ? શું તેઓ ત્યાં વૃષ્ટિ વરસાવે છે ? મહાવીર પ્રભુના ઉત્તર- ફ્તા અસ્થિ ”
તે
શ્રી ભગવતી સૂત્ર : ૪
હે ગૌતમ! આ વાત કોઈ પણ સ્થાન સભવી
ખાતુ સરાહા (સ્રા વિશાળ ) મેઘ સંવેદન સમૂછિત ( સયાજીત
હા, ગૌતમ ! ત્યાં એવું
૩૯૩