SearchBrowseAboutContactDonate
Page Preview
Page 408
Loading...
Download File
Download File
Page Text
________________ થાય છે-વિશાળ મેઘ ત્યાં સસ્વેદન પામે છે, સમૂતિ થાય છે અને વૃષ્ટિ વરસાવે છે. ? પ્રશ્ન—(સં. મતે ! તેવો પરે, સુરો રે, નાનો પદ્મદ્ ) હે ભદન્ત ! કૃષ્ણરાજિએામાં વિશાળ મેઘાનું સસ્વેદન, સમૂન, અને સવ ષષ્ણુ કાણુ કરે છે? શું દેવ કરે છે ? અસુરકુમાર કરે છે ? કે નાગકુમાર કરે છે ? ઉત્તર—( પોયમા ! ) હૈ ગૌતમ ! મેઘાનું સંસ્વેદન આદિ (ફેલો જટ્ટુ) દેવ કરે છે, (નો અસુરોનો નાનો રે )અસુરકુમાર કરતા નથી અને નાગકુમાર પણ કરતા નથી. તેનું કારણ એ છે કે અસુરકુમાર અને નાગ કુમારનું ત્યાં ગમન જ સ’ભવિત નથી. પ્રશ્ન—(અસ્થિ મà! જાતુ લાચરે થયિ સદ્દે ?) હે ભદન્ત ! કૃષ્ણરાજિઆમાં શું ખાદર સ્તનિત શબ્દ એટલે કે મેધ ગર્જનના અવાજ થાય છે ? ઉત્તર—(ગદ્દારાહા સદ્દા) હે ગૌતમ ! જેવી રીતે કૃષ્ણરાજિએમાં વિશાળ મેઘાનું સંસ્વેદન આદિ કાર્યો થાય છે, એજ પ્રમાણે કૃષ્ણરાજિમાં મેઘાના ગર્જન રૂપ ખાદર સ્તનિત શબ્દો પણ થાય છે, એમ સમજવુ. પ્રશ્ન-~~-( અસ્થિળ` મ`તે ! દ્દરાનુ વાયરે આાકા, વાયરે અન્નાC, વાયરે વનણદાÇ ?) હે ભદ્રંન્ત ! કૃષ્ણરાજિએમાં શું ખાદર અપ્લાય, ખાદર અગ્નિકાય અને માદર વનસ્પતિકાય હાય છે ? ઉત્તર—( નો ફળદું સમતૅ) હે ગૌતમ ! એ વાત શકય નથી. એટલે કે કૃષ્ણરાજિમાં આદર અકાય આદિ હાતાં નથી કારણ કે ત્યાં તેમના સ્વસ્થાનના અભાવ હોય છે. ( નાથ વિનસમ વન્ન ળ) પરન્તુ આ નિષેધાત્મક કથન વિગ્રહગતિમાં વર્તમાન જીવા સિવાયના જીવેાને જ લાગુ પડે છે. કારણ કે વિગ્રહગતિમાં વર્તમાન ભાદર અકાય આદિના ત્યાં સદ્ભાવ હાઇ શકે છે. હવે ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને એવા પ્રશ્ન પૂછે છે કે ( અસ્થિળ અંતે ! અંતિમ, સૂચિ, ગળવત્તતારાદા) હે ભદન્ત ! કૃષ્ણરાજિમાં શુ' ચન્દ્રમા, સૂર્ય, ગ્રહગણુ, નક્ષત્રા, અને તારાએ હાય છે ? ઉત્તર--( પોયમા ! જોળમૂકે સમટ્રકે) હે ગૌતમ ! કૃષ્ણરાજિએ અત્યંત અધકારમય હાય છે, તેથી તેમાં ચન્દ્રમા આદિ જ્યાતષિક દેવે હાતા નથી, કારણ કે તેમનું ત્યાં સ્વસ્થાન નથી, પ્રશ્ન—( અસ્થિળ મતે ! જાતુ સંમારૂ વા, સૂપમાડ્વા?) ભદન્ત ! તે શુ` કૃષ્ણરાજિએમાં ચન્દ્રની પ્રભા ( પ્રકાશ ) અને સૂર્યના પ્રકાશ હાય છે ? ઉત્તર-( નો મૂળો સમટ્ટુ) હૈ ગૌતમ ! આ વાત પણ શકય નથી, કૃષ્ણરાજિઓમાં ચન્દ્ર અને સૂર્યની પ્રભા હોય છે તે ખરી, પણ તેનુ ત્યાં અન્ધકાર રૂપે પરિણમન થઈ જવાને કારણે તે પ્રભા નહીં જેવી જ લાગે છે. ત્યાં હોવા છતાં પણ શ્રી ભગવતી સૂત્ર : ૪ ૩૯૪
SR No.006418
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 04 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1963
Total Pages420
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy