________________
થાય છે-વિશાળ મેઘ ત્યાં સસ્વેદન પામે છે, સમૂતિ થાય છે અને વૃષ્ટિ વરસાવે છે.
?
પ્રશ્ન—(સં. મતે ! તેવો પરે, સુરો રે, નાનો પદ્મદ્ ) હે ભદન્ત ! કૃષ્ણરાજિએામાં વિશાળ મેઘાનું સસ્વેદન, સમૂન, અને સવ ષષ્ણુ કાણુ કરે છે? શું દેવ કરે છે ? અસુરકુમાર કરે છે ? કે નાગકુમાર કરે છે ? ઉત્તર—( પોયમા ! ) હૈ ગૌતમ ! મેઘાનું સંસ્વેદન આદિ (ફેલો જટ્ટુ) દેવ કરે છે, (નો અસુરોનો નાનો રે )અસુરકુમાર કરતા નથી અને નાગકુમાર પણ કરતા નથી. તેનું કારણ એ છે કે અસુરકુમાર અને નાગ કુમારનું ત્યાં ગમન જ સ’ભવિત નથી.
પ્રશ્ન—(અસ્થિ મà! જાતુ લાચરે થયિ સદ્દે ?) હે ભદન્ત ! કૃષ્ણરાજિઆમાં શું ખાદર સ્તનિત શબ્દ એટલે કે મેધ ગર્જનના અવાજ થાય છે ? ઉત્તર—(ગદ્દારાહા સદ્દા) હે ગૌતમ ! જેવી રીતે કૃષ્ણરાજિએમાં વિશાળ મેઘાનું સંસ્વેદન આદિ કાર્યો થાય છે, એજ પ્રમાણે કૃષ્ણરાજિમાં મેઘાના ગર્જન રૂપ ખાદર સ્તનિત શબ્દો પણ થાય છે, એમ સમજવુ.
પ્રશ્ન-~~-( અસ્થિળ` મ`તે ! દ્દરાનુ વાયરે આાકા, વાયરે અન્નાC, વાયરે વનણદાÇ ?) હે ભદ્રંન્ત ! કૃષ્ણરાજિએમાં શું ખાદર અપ્લાય, ખાદર અગ્નિકાય અને માદર વનસ્પતિકાય હાય છે ?
ઉત્તર—( નો ફળદું સમતૅ) હે ગૌતમ ! એ વાત શકય નથી. એટલે કે કૃષ્ણરાજિમાં આદર અકાય આદિ હાતાં નથી કારણ કે ત્યાં તેમના સ્વસ્થાનના અભાવ હોય છે. ( નાથ વિનસમ વન્ન ળ) પરન્તુ
આ નિષેધાત્મક કથન વિગ્રહગતિમાં વર્તમાન જીવા સિવાયના જીવેાને જ લાગુ પડે છે. કારણ કે વિગ્રહગતિમાં વર્તમાન ભાદર અકાય આદિના ત્યાં સદ્ભાવ હાઇ શકે છે.
હવે ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને એવા પ્રશ્ન પૂછે છે કે ( અસ્થિળ અંતે ! અંતિમ, સૂચિ, ગળવત્તતારાદા) હે ભદન્ત ! કૃષ્ણરાજિમાં શુ' ચન્દ્રમા, સૂર્ય, ગ્રહગણુ, નક્ષત્રા, અને તારાએ હાય છે ?
ઉત્તર--( પોયમા ! જોળમૂકે સમટ્રકે) હે ગૌતમ ! કૃષ્ણરાજિએ અત્યંત અધકારમય હાય છે, તેથી તેમાં ચન્દ્રમા આદિ જ્યાતષિક દેવે હાતા નથી, કારણ કે તેમનું ત્યાં સ્વસ્થાન નથી,
પ્રશ્ન—( અસ્થિળ મતે ! જાતુ સંમારૂ વા, સૂપમાડ્વા?) ભદન્ત ! તે શુ` કૃષ્ણરાજિએમાં ચન્દ્રની પ્રભા ( પ્રકાશ ) અને સૂર્યના પ્રકાશ હાય છે ?
ઉત્તર-( નો મૂળો સમટ્ટુ) હૈ ગૌતમ ! આ વાત પણ શકય નથી, કૃષ્ણરાજિઓમાં ચન્દ્ર અને સૂર્યની પ્રભા હોય છે તે ખરી, પણ તેનુ ત્યાં અન્ધકાર રૂપે પરિણમન થઈ જવાને કારણે તે પ્રભા નહીં જેવી જ લાગે છે.
ત્યાં હોવા છતાં પણ
શ્રી ભગવતી સૂત્ર : ૪
૩૯૪