________________
ગૌતમ સ્વામીને પ્રશ્ન–(vgફો ન મરે! રિણિયારો વનને guત્તા ) હે ભદન્ત ! તે કૃષ્ણરાજિઓ વણે કેવી છે? એટલે કે કેવા વર્ષની છે?
ઉત્તર–(જયમાં!) ગૌતમ! (શાસ્ત્રો ના વીક્વન્ના) તે કૃષ્ણરાજિએ અંધકારમય હોવાથી વણે કાળી કહી છે. તેને વર્ણ તમને સ્કાયના જે જ ભયંકર હોય છે, દેવ પણ અતિશય શીઘ્રતાથી એળગીને પાર કરીને ચાલ્યા જાય છે. અહીં “વાવ (ચાવતુ) ” પદથી (ાસ્ત્રાવમાસા: જન્મી હોમર્ષાન્ય, મીના ત્રણ નિશા પામUTT પ્રજ્ઞતાઃ) આં પૂર્વોક્ત વિશેષણે પણ ગ્રહણ કરવા જોઈએ, એમ બતાવવામાં આવ્યું છે. આ વિશેષણેનો અર્થ સમસ્કાયના પ્રકરણમાં આપવામાં આવ્યું છે. આ કથનનું તાત્પર્ય એ છે કે કેઈક દેવ જે તેમને સૌથી પહેલીજવાર દેખે છે, તે તેમને જોતાં તેના મનમાં ક્ષોભ અનુભવે છે. કદાચ કોઈ દેવ તે કૃષ્ણરાજિઓની પાસે જઈને તેમાં પ્રવેશ કરે છે, તે તે કાયગતિ અને મને ગતિના અતિવેગથી યુક્ત થઈને તે કૃષ્ણરાજિઓમાંથી શીઘ્રતાથી બહાર નીકળી આવે છે.
પ્રશ્ન-(vઠ્ઠાળ મરે! 8 તાનશેના ?) હે ભદન્ત ! તે કૃષ્ણજિઓનાં કેટલાં નામ કહ્યાં છે ?
ઉત્તર—(ામા! ટૂ નામના gourd) હે ગૌતમ ! તે કૃષ્ણજિએનાં આઠ નામ કહ્યાં છે-(ાં જ ) તે આઠ નામ નીચે પ્રમાણે છે(છઠ્ઠા વા) (૧) તે કૃષ્ણરાજિઓ કાળાં વણનાં પુદ્ગલેની રેખા રૂપ હેવાથી તેમનું પહેલું નામ “કૃષ્ણરાજિ” છે. (૨) (મેહરા વા) કૃષ્ણ મેન રેખા જેવી હેવાને કારણે તેમને “મેઘરાજિ” પણ કહે છે. (૩) છઠ્ઠી નારકની પૃથ્વી જેવી અન્ધકારમય હોવાને લીધે તેનું ત્રીજું નામ (મા (મઘા) છે. (૪) (માધવી) આ સાતમી નરકનું નામ છે. જેમ સાતમી નરક અતિશય ગાઢ અંધકારથી છવાયેલી છે, તેમ આ કૃષ્ણરાજિઓ પણ ગાઢ અંધકારથી આચ્છાદિત હોય છે, તેથી તેનું ચોથું નામ (માઘા વા) “માધવી” છે. (૫) (વાચક્રસ્ટિાફ વા) જેવી રીતે વધૂરા (વંટાળિયે ) અંધકારમય અનેદુર્લધ્ય (જેને પાર જવું મુશ્કેલ થઈ પડે એ) હોય છે, તેમ કૃણરાજિએ પણ અંધકારમય અને દુલધ્ય હોય છે. તે કારણે તેમનું પાંચમું નામ
વાતપરિધા” છે. (૬) (રાયપત્રિકરણોમા વા) તથા વધૂરાની જેમ અંધ. કારથી વીંટળાયેલ હોવાને કારણે પરિક્ષોભની જનક હોવાને લીધે તેમને
વાતપરિક્ષોભા ” પણ કહે છે. (ફેવઢિા વા ) તે દેવોને માટે અર્ગલા ની જેમ દુલંધ્ય હેવાને કારણે તેનું સાતમું નામ “દેવપરિધા ” છે. (૮) (ફેવસ્ત્રિાવોમારું વા) દેવામાં પણ પરિક્ષોભ ઉત્પન્ન કરનારી હોવાથી તેનું આઠમું નામ “દેવ પરિક્ષોભ” છે. આ રીતે તેને આઠ સાર્થક (અર્થ પ્રમાણે જ) નામ છે,
શ્રી ભગવતી સૂત્ર : ૪
૩૯૫