________________
હવે ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને એવે પ્રશ્ન કરે છે કે (દ્દા ઓ ન भते ! किं पुढवी परिणामाओ, आउ परिणामाओ, जीव परिणामाओ, पोग्गल નામાઓ ? ) હે ભદન્ત ! કૃષ્ણુરાજિએ કાના પિરણામ રૂપ છે-શું તે પૃથ્વીના પરિણામ રૂપ છે ? કે જળના પિરણામ રૂપ છે ? કે જીવના પિરણામ રૂપ છે ? કે પુદ્ગલના પિરણામ રૂપ છે ?
તેના ઉત્તર આપતા મહાવીર પ્રભુ ગૌતમ સ્વામીને કહે છે કે ( નોયમા ! હે ગૌતમ ! ( પુવિજ્ઞામાકો) તે કૃષ્ણરાજિએ પૃથ્વીના પરિણામ રૂપ છે, ( ગૌય પરનામાોવિ ) જીવના પરિણામ રૂપ છે, ( પોસ્ટŕરળમાત્રો ધિ ) અને પુદ્ગલના પરિણામ રૂપ પણ છે, પરંતુ તેઓ ( બાક રિળામાગો) જળના પિરણામ રૂપ નથી.
હવે ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને એવા પ્રશ્ન પૂછે છે કે (રાત્રુ ન અંતે ! સવે વાળા, સૂથા, નૌવા સત્તા હજ્જનના પુછ્યા ? ) હે ભદન્ત ! તે કૃષ્ણુ. રાષ્ટિએમાં શું સમસ્ત પ્રાણ, સમસ્ત ભૂત, સમસ્ત જીવ અને સમસ્ત સત્વ પૂર્વે' ( પડેલાં ) ઉત્પન્ન થઇ ચુકયાં છે ?
ઉત્તર—( હૈં'તા, શોથમા ! છન્નુરૂ પુત્રા અળ તરવુો વા ) હા, ગૌતમ ! સમસ્ત પ્રાણ આદિ જીવા અનેકવાર અથવા અનંતવાર તેમાં ઉત્પન્ન થઇ ચુકયાં છે. ( જો ચૈત્ર ળ વાચર બાકાચત્તા, ચાચર નિદ્યાચત્તાવવા, વચલનનચિત્તા, વા ) પરન્તુ તેઓ ત્યાં ખાદર અાયિક રૂપે બાદર અગ્નિકાયિક રૂપે અને બાદર વનસ્પતિકાયિક રૂપે પહેલાં કદી પણ ઉત્પન્ન થયાં નથી, ઉત્પન્ન થતાં નથી અને ઉત્પન્ન થશે પણ નહીં, કારણ કે ત્યાં તેમનું સ્વસ્થાન નથી. ।। સૂત્ર ૨ !!
લોકાન્તિક દેવ કે વિમાન આદિ કા નિરૂપણ
લેાકાન્તિક દેવાની વક્તવ્યતા—
(૬૬સન અટ્ઠર્ં ) ઇત્યાદિ—
ઉપ
સૂત્રા—( પર્સન Ëાન વ્રુક્ષુ વાસંતમુ) રાખ્ત આઠ કૃષ્ણરાજિઓનાં આઠ અવકાશાન્તરામાં ( ટ્રુ હોયંતિયવિમાળા નન્ના) આઠ લેાકાન્તિક વિમાના કહ્યાં છે. (ત' નટ્ટા) તેમનાં નામ આ પ્રમાણે છે—( ગૌ, વિમા, વોચળે, વમંદરે, પામે, સામે, સુામે, સુવgામે, મોરિટ્ઠામે ) (૧) અર્ચિ, (૨) અર્ચિમાલી, (૩) વૈરાચન, (૪)
શ્રી ભગવતી સૂત્ર : ૪
૩૯૬