________________
પ્રશંકર, (૫) ચન્દ્રાભ, (૬) સૂર્યાભ, (૭) શુક્રાભ અને (૮) સુપ્રતિષ્ઠાભ. અને વચ્ચોવચ્ચ રિષ્ટભ નામનું વિમાન છે. ( જે મને ! ગરિજવિમા પumત્તે ?). હે ભદન્ત ! અર્ચિ નામનું વિમાન કયાં રહેલું છે ? (લોચના!) હે ગૌતમ ! (૪ત્તરપુથિi') ઉત્તર અને પૂર્વની વચ્ચે ઇશાન કોણમાં અર્ચિ વિમાન આવેલ છે. ( િ મરે! ગરિમાણી વિનાને gov?) હે ભદન્ત ! અર્ચિ માલી વિમાન ક્યાં આવેલું છે ? (જેમાં!) ગૌતમ ! ( ળ , પૂર્વ પરિવારણ ) અચિમાલી વિમાન પૂર્વ દિશામાં રહેલું છે, એમ કહ્યું છે. એજ કમે બાકીના વિમાનમાં પણ સમજી લેવા. (કાવ મરે ! દ્રિ વિમળે gam ?) હે ભદન્ત ! રિઝ વિમાન ક્યાં આવેલું છે?
(નોરમા !) હે ગૌતમ ! ( mgમ રેલમા) તે આઠે કૃષ્ણરાજિઓની બરાબર વચ્ચે વચ્ચે રિષ્ટ વિમાન આવેલું છે. તેણે સુ જ અટુલુટોતિવિના
હું બાકિ હોસિયા તેવા પરિવયંતિ) આ આઠ લેકાન્તિક વિમાનમાં આઠ પ્રકારના લેકાન્તિક દેવ રહે છે. (રં વા) તે કાન્તિક દેવનાં નામ આ પ્રમાણે છે–(ારરૂચમારૂવા વીવહળા ચ તોય , તુરિયા, ગવાયાણા, ગિરવા ગિ રિટ્ટ ) (૧) સારસ્વત, (૨) આદિત્ય, (૩) વઢિ (૪) વરુણ (૫) ગઈ તેય, (૬) તુષિત, (૭) અવ્યાબાધ, (૮) આગ્નેય અને તે આઠે વિમાનની વચ્ચેના વિમાનમાં રિષ્ટ દેવ.
( દિ મંતે ! તારાયા તેવા પરિવનંતિ ?) હે ભદન્ત ! સારસ્વત દેવ કયાં રહે છે ? (નોરમા !) હે ગૌતમ ! (ચિાિ વિશાળ પરિવયંતિ) સારસ્વત દેવ અર્ચિ નામના વિમાનમાં રહે છે (Mિ મંતે ! મારા સેવા વરિયર ?) હે ભદન્ત! આદિત્ય દેવ ક્યાં રહે છે ?
(ચમા !) હે ગૌતમ! ((રિજમાર્જિ િવિશે ) આદિત્ય દેવ અર્ચિમાલી વિમાનમાં રહે છે. (ઘઉં નેચવું નાજુપુત્રી) એજ પ્રમાણે અનકમે રિષ્ટ વિમાન પર્યન્ત સમજવું –એટલે કે વહિદેવ વૈરોચન વિમાનમાં, વરુણ દેવ પ્રબંકર વિમાનમાં, ગદતેય દેવ ચન્દ્રાભ વિમાનમાં, તુષિત દેવ સૂર્યા વિમાનમાં, અવ્યાબાધ દેવ શુકાભ વિમાનમાં, અને આગ્નેય દેવ સુપ્રતિષ્ઠાભ વિમાનમાં વસે છે. (જાવ # મતે ! ટ્રિતિતિ?) છે ભદન્ત! રિષદેવ કયાં રહે છે?
શ્રી ભગવતી સૂત્ર : ૪
૩૯૭