________________
( વોચમા ! ) હે ગૌતમ ! (ટ્રિશ્મિ વિમાળે ) ષ્ટિ વિમાનમાં રિષ્ટદેવ વસે છે. ( सारसय माइच्चाणं भंते! देवाणं कइ देवा, कइ देवख्या परिवारे વળત્તે ? ) હે ભદન્ત ! સારસ્વત દેવ અને આદિત્ય દેવ, એ બન્ને દેવેાના આધિપત્યમાં કેટલા દેવા છે ? અને કેટલા સા દેવાના તેમના પરિવાર કહ્યો છે ?
(નોયમા ! ) હૈં ગૌતમ ! (મત્તલેવા, સત્તરેવસયા પરિવારે) સારસ્વત અને આદિત્ય એ બન્ને દેવાના સાત દેવ છે, અને તેમના પિવાર ૭૦૦ દેવાના છે. ( દ્િ વળાળ દેવાળ ચડ્તરેત્રા, પારેવસરલા પરિવારે ર્ત્તે) ૢિ અને વરુણુ, એ બન્ને દેવાના ૧૪ દેવ છે, અને ૧૪૦૦૦ રવાના તેમના પરિવાર છે. ( તો ચ-૩ક્રિયાળ લેવાળ' અક્ષરેવા, અત્તલ वहस्सा परिवारे पण्णत्ते - अवसेसा णं नव देवा नव देवसया परिवारे पण्णत्ते ) ગઈ તાય અને તુષિતના સાત દેવ છે, અને તેમનેા પરિવાર ૭૦૦ દેવાના કહ્યો છે. બાકીના દેવાના નવ દેવ છે, અને તેમના પરિવાર ૯૦૦ દેવાના છે. તે દેવાના પરિવારની સંખ્યા જ આ ગાથામાં મનાવવામાં આવી છે.
( पदम जुगलम्मि सत्त उ सयाणि, बीयम्मि उद्दस सहस्सा, सइए सत्तસસ્સા રચેલ ચાળિ સેતેવુ) પહેલા યુગલમાં ( એના સમૂહમાં) સાતસે દેવાના, ખીજા સુગલમાં ચૌદ હજાર દેવાના, ત્રીજા યુગલમાં સાત હજાર દેવાના અને ખાડીનામાં નવસા દેવાના પિરવાર છે.
( હોયંતિય વિમળા ન મંતે વિપક્ષત્રિયા વળત્તા ? ) હે ભદન્ત ! લેકાન્તિક ઢવાનાં વિમાન કેના આધારે રહેલાં છે ?
( ગોયમા ! ) હે ગૌતમ ! ( વાકપટ્ટિયા પત્તા ) લેાકાન્તિક દેવાનાં વિમાનો વાયુના આધારે રહેલાં છે. ( વં યXત્રમાળાઠ્ઠાળ) આ પ્રમાણે તેમના પ્રતિષ્ઠાન ( આધારે ) ના વિષે સમજવું. ( થાફુલ્લુટામેલ સંાળ, કંમહોચત્તગ્યા ભૈયવા-ગાલીયામિનમે ફેબ્રુશેન્ન) વિમાનેની વિશાળતા, ઊંચાઈ અને આકાર, બ્રહ્મલેાકની જીવાભિગમ સૂત્રના જીવઉદ્દેશકમાં કહેલી વક્તવ્યતા પ્રમાણે સમજવા. ( જ્ઞાય હ્તા નોયના ! બસરૂં અકુવા ગળત
શ્રી ભગવતી સૂત્ર : ૪
૩૯૮