________________
હુન્નો–ો જેવા [ રેવત્તા સોગંતિ વિશાળg ) આ વક્તવ્યતા “ હા ગૌતમ! અનેકવાર અથવા અનંતવાર પહેલાં જીવે અહીં ઉત્પન્ન થઈ ચુકયાં છે, પરંતુ અહીં (કાન્તિક વિમાનમાં) જીવ અનેકવાર અથવા અનંતવાર દેવરૂપે ઉત્પન્ન થયા નથી, ” ત્યાં સુધીનું ગ્રહણ કરવું.
( અંતિય વિમળે ન માતે ! રોજ જારું દિ romત્તા ?) હે ભદન્ત ! કાન્તિક વિમાનના દેવની સ્થિતિ કેટલા કાળની કહી છે? (જોયા કદ સારો જમrશું કરું gora) હે ગૌતમ ! ત્યાં આઠસાગરોપમની સ્થિતિ કહી છે. (જોતિ વિનાનેતિ ને અંતે ! દેવદર્શ વાર જોma vr?) હે ભદન્ત ! કાન્તિક વિમાનેથી કેટલે દૂર ( અંતરે) લેકાન્ત કહ્યો છે?
(જોરમા ) હે ગૌતમ! કાન્તિક વિમાનેથી (પંજાઈ ગયાહરાડું જાણg aોગતે guત્ત) અસંખ્યાત હજાર યોજન દુર લેકાન્ત કહ્યો છે. (રેવં મંતે ! તેવું મને ! ઉત્ત) હે ભદન્ત ! આપની વાત સાચી છે. હે ભદન્ત ! આપે કહ્યા પ્રમાણે જ છે. એમ કહીને વંદણ નમસ્કાર કરીને ગૌતમ સ્વામી તેમને સ્થાને બેસી ગયા.
ટકાઈ–કચ્છજિઓની સમીપમાં રહેલાં લેકાન્તિક વિમાનનું સૂત્રકાર આ સૂત્રમાં નિરૂપણ કરે છે-(બgવું છઠ્ઠાળ કૂણું વાસંતરડું 1 ટોતિર વિમાના પાત્તા) તે આઠ કૃષ્ણરાજિઓના આઠ અવકાશાન્તજેમાં ( એ. બે કૃષ્ણરાજિઓની વચ્ચે) આઠ લોકાન્તિક વિમાને કહ્યાં છે. તેમને કાન્તિક વિમાન કહેવાનું કારણ એ છે કે તેઓ બ્રહ્માલેક નામના પાંચમાં દેવકના અન્ત ભાગમાં (સમીપમાં) છે. અથવા લેકાતિક દેવનાં તે વિમાને હેવાથી તેમને “કાન્તિક વિમાને ” કહ્યાં છે. ( i =$T ) તે આઠ કાન્તિક વિમાનોનાં નામ નીચે પ્રમાણે છે–
( સજી) (1) અર્ચિ, (બરથી માટી ) (૨) અર્ચિમાલી, ( agોચન)
શ્રી ભગવતી સૂત્ર : ૪
૩૯૯