SearchBrowseAboutContactDonate
Page Preview
Page 163
Loading...
Download File
Download File
Page Text
________________ '' 99 ,, (6 કરી શકે છે-એટલે કે વિક્રિયાશક્તિ દ્વારા એક જ આયુધરૂપે પેાતાના શરીરને પરમાવી શકે છે, અથવા અનેક આયુધા શસ્રોરૂપે પેાતાના શરીરને પિરણ ભાવી શકે છે ? તેને ઉત્તર આપતા મહાવીર પ્રભુ કહે છે– (હા નીવામિતમે આહાવો તદ્દા તૈયો જ્ઞાનવ્રુદિયાસે) હે ગૌતમ ! આ વિષયમાં જેવે લાપક જીવાભિગમ સૂત્રમાં આપેલે છે, એવા જ આલાપક અહીં પણુ ગ્રહણ કરવેા. તે આલાપક दुरध्यास પદ્મ પન્ત જ ગ્રહણ કરવા જોઇએ. તે આલાપક નીચે પ્રમાણે છે ? (જોયના ! નર્સ નિ વજ્જુ વિવિત્સર્ પુği પિમૂ विजव्वित्तिए, एगतं विन्त्रमाणा, एगं महं मोगगररूवं वा, मुसुढिरूवं वा, इत्यादि एवं पुहुत्तं विद्यमाणा मोग्गरवाणि वा, मुसुढि रूत्राणि वा " डे ગૌતમ ! નારક જીવ એક રૂણની વિધ્રુણા પણ કરી શકે છે અને અનેક રૂપાની વિકુવા પશુ કરી શકે છે, જ્યારે તે એક રૂપની વિકુણા કરે છે ત્યારે કાં તે એક ઘણાજ વિશાળ મગદળના રૂપની શસ્ત્રવિશેષની વિકુણા કરે છે. અથવા તે મુસ’ઢી આદિ એકેક રૂપની વિધ્રુણા કરે છે. જ્યારે તે અનેક રૂપે)ની ત્રિકા કરે છે ત્યારે અનેક મગદળાનાં રૂપાની અથવા તે અનેક મુસ'ઢી આદિનાં રૂપાની વિકુણા કરે છે. સંવનાનું, નો અસંવેગ્નારૂં ” તે સંખ્યાત રૂપેાની જ વિકુણા કરી છે, અસંખ્યાત રૂપાની વિણા કરી શકતા નથી. Ō સંદ્ધાર્ં સારૂંત્રિકટિંગતિ, ધિન્દિત્તા અન્નમન્નસહાય અમિદળમાળા તૈયળ ફોરેંતિ, ૩૪, ત્રિ ં, વાઢ પાસ, કુમ, હસું, નિવ્રુત્ત ખંડ, તિઘ્ન, તુલ, ટુમાં, વુદ્યિાસ ” તે વિક્રુવિતરૂપે સંબદ્ધ ( એક બીજા સાથે જોડાયેલાં) હોય છે, અસંબદ્ધ હાતાં નથી. આવાં વૈક્રિયરૂપાની વિકા કરીને તે નારક જીવા એક ખીન્તના શરીરને પીડા પહાંચાડે છે, પરસ્પર લડે છે, તેથી તેમને ઘણી પીડા થાય છે. તેને જે વેદના થાય છે તે એટલી બધી તીવ્ર હાય છે કે તે વેદનાને ઉજ્જવળ કહી છે–સુખના અશમાત્રના પણ અભાવવાળી તે વેદના હોય છે. અત્યન્ત દુષ્ટ પરિણામેાના પ્રકને લીધે તે વેદના વિપુલ હોય છે, તે વેદના કેટલી થતી હશે-એટલે કે તેનું પ્રમાણ કેટલું હશે, તે કહી શકાય તેમ નથી. તે વેદના પ્રગાઢ-અત્યન્ત તીવ્ર હાય છે અને પ્રતિસમય અસમાધિજનક હોય છે. તે વેદના પ્રત્યેક અંગને દુ:ખ દાયક થઈ પડે છે, તેથી તેને કશ ( કઠેર ) કહી છે. વળી તે અનિષ્ટ અને ગ્લાનિજનક હાવાથી તેને લીંબડાના રસ જેવી કટુક કડવી કહેલી છે. તેનું વણૅન સાંભળવાથી અથવા નામ સાંભળવાથી પણ ચિત્તમાં દુઃખ ઉત્પન્ન કરનારી હેાવાથી તેને અત્યંત કઢાર કહી છે. ચિત્તમાં વિક્ષેપ પેદા કરનાર હોવાથી તેને નિષ્ઠુર કહી છે અને આત્માના પ્રત્યેક પ્રદેશમાં ન્યાપેલી હાવાથી તેને ચડ ( ઉગ્ર ) કહી છે. તથા તીવ્ર, અસુખરૂપ અને દુ:ખપૂર્વક સહન કરવા ચાગ્ય હેાવાથી તે વેદનાને ‘ દુઃસડુ’ કહેલી છે. ૫ સૂ॰ ૬ ।। શ્રી ભગવતી સૂત્ર : ૪ ૧૪૯
SR No.006418
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 04 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1963
Total Pages420
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy