________________
છે અને એવી પ્રરૂપણા કરે છે કે (તે નફાનામ સુત્ર, સુવાળે ત્યેળ સ્થે એન્ડ્રે ) જેવી રીતે કાઈ યુવાન તેના હાથ વડે કાઇ યુવતીને હાથ પકડીને ઉલ્લેા રહે છે, એટલે કે ચુવતીના હાથમાં પેાતાના હાથ મિલાવીને તેને પેાતાના ભુજપાશમાં જકડી લે ત્યારે તે યુવાન અને યુવતી એકકારરૂપે પ્રતિભાસિત થાય છે, તથા ( વરસ વા નામી કરવા કત્તાલિયા ) જેવી રીતે પૈડાની નાભિ ( ચક્રની વચ્ચેના ભાગમાં રહેલું કાષ્ઠ વિશેષ ) ની સાથે પૈડાના આરા સંલગ્ન ( જોડાયેલા ) રહે છે, (હવામેય ) એજ પ્રમાણે ( ચત્તારિ ૫૬ નોયનનયાનું સમાળે મનુયોર્ક નુસ્સેહિ ) ચારસાથી પાંચસે ચેાજન પન્તના મનુષ્યલેાકા મનુધ્યેાથી ખીચાખીચ ભરેલા છે એટલે કે એટલા મનુષ્યલેક મનુષ્યાથી સપૂર્ણ આચ્છાદિત છે. ( તે ! વં) તે હું ભઇન્ત | શું તેમનું તે કથન સાચું' છે ?
જ્ઞેય'
મહાવીર પ્રભુ તેમને એવેા જવાબ આપે છે કે ( પોયમા ! ) હું ગૌતમ ! ( जं णं ते अण्णउत्थिया जाव मणुस्से हि जे ते एवमाह सु मिच्छा वे एत्रमाह सु ) અન્ય મતવાદીઓ એવુ જે કહે છે કે મનુષ્ય લેાક ચારથી પાંચસે ચૈાજન સુધી મનુષ્યાથી ખીચાખીચ ભરેલા છે, એવું તેમનું કથન મિથ્યા ( અસત્ય) છે. કારણ કે તેમનું તે કથન સમ્યકૃજ્ઞાન અનુસાર નથી, પણુ વિભગજ્ઞાન પૂર્ણાંકનું જ છે. ( મ ્' કુળ નો ચમા ! ત્ર બાફવામિ વામેત્ર ગાય ચત્તરિ પંચ જ્ઞોચનસચાદુ' વસ્તુસમાને નિચજો નેતિ' ) તે ગૌતમ ! હું તેા એવું કહું છું કે ઉપર કહ્યા પ્રમાણેના ચારથી પાંચસે યાજન સુધીના નારકલેાક નારક જીવાથી ખીચોખીચ ભરેલા છે. || સૂ॰ ૫ ॥
નૈરયિકોં કી વિકુર્વણા કે વિષય કા નિરૂપણ
( નેયાળ' મઢે ! ) ઇત્યાદિ—
સૂત્રા-(નેચાળ' મતે ! દિ' ળસું પમૂ વિઽજિત્ત, પુ ુત્ત મૂ ત્રિસન્ધિસદ્ ? ) હે ભદ્રંન્ત ! નારક જીવા એક જ આયુધ શસ્ત્ર આદિની વિધ્રુણા કરી શકે છે, કે અનેક આયુધ આદિની વિધ્રુવ ણા કરી શકે છે ? (જ્ઞાનોવામિનમે બજાવો તદ્દા તૈયો જ્ઞાનાિસે) હું ગૌતમ ! આ વિષયને અનુલક્ષીને જીવાભિગમ સૂત્રમાં જેવે આલાપક કહેલા છે, એવા જ આલાપક (વ્રુદ્યિાને ) આ પદ સુધી અહીં પણ ગ્રહણ કરવે.
ટીકા”– ઉપરના સૂત્રમાં નારકાના ઉલ્લેખ થયા છે. તેથી તેમને અનુલક્ષીને સૂત્રકાર આ સૂત્રદ્વારા વિશેષ નિરૂપણુ કરે છે-ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને એવા પ્રશ્ન પૂછે છે કે ( નેટ્ચાળ મતે દિ' હાન્ન મૂવિકત્તિ, પુકુર્રા મુ વિત્તિર ) હે ભદન્ત ! એક નારક જીવ એક જ આયુધ વિશેષની વિધ્રુવ ણા
શ્રી ભગવતી સૂત્ર : ૪
૧૪૮