________________
ધનુર્ધારી, ધનુષ આદિને ચાર ક્રિયાઓથી પૃષ્ટ કહેવામાં આવેલાં છે–એજ વાત સૂત્રકાર (વાળતાચવમૂત રાણ-પત્રણ-૪-રનાસુ-વીરાળાં સાત વચાચાં પ્રવૃત્તવા – ૪૦ થિા ) આ કથન દ્વારા સ્પષ્ટ રીતે સમજાવી છે. આ સૂત્રને ભાવાર્થ પણ ઉપર આવી ગયું છે (જે વિ છે જીવ ગદ્દે જોવચાર સાથે વદંતિ) હે ગૌતમ ! જે જે નીચે ઉતરતા તે બાણને સહાયભૂત થાય છે, (તે વિ જ ગં ગોવા વા િિા િgg) તે જીવો પણ કાયિકીથી શરૂ કરીને પ્રાણાતિપાતિકી પર્યન્તની પાંચ ક્રિયાઓથી પૃષ્ટ થાય છે–એટલે કે તે છે પણ તે પાંચે ક્રિયાઓ જન્ય કમબંધ રકનાર બને છે. સૂ. ૪
અન્યમતવાદિયોં કે મત કા નિરૂપણ
અન્યતીથિકાનું મતવ્યનું નિરૂપણ (થિચા મતે !) ઈત્યાદિ–
સ્વાર્થ - ( બuળથિયાં તે પૂર્વ ધારૂતિ, પવૅત્તિ) હે ભદન્ત ! અન્યતીર્થિકે ( અન્ય મતવાળાઓ) એવું કહે છે. એવી પ્રજ્ઞાપના અને એવી પ્રરૂપણ કરે છે કે (૨ ના નામ સુવર્ ને થે જ્ઞા, જરા ના નામી અરજી ફત્તા સિગા ) જેવી રીતે કોઈ યુવાન પુરુષ કોઈ યુવતીના હાથને પિતાના હાથમાં પકડીને ઉભે હોય, અથવા જેવી રીતે ચકની નાભિ આરાઓથી વ્યાપ્ત હય, (હવામેવ) એજ પ્રમાણે (નાવ ચત્તાર નંદ ગોળ વાડું મારૂ છે #gવરોઘ મજુરોહિં, આ મનુષ્યલક પણ ચાર, પાંચસો જન પર્વત મનુષ્યથી ખીચોખીચ ભરેલો છે, ( વમેવ મતે ! પરં?) હે ભદન્ત! એવું કેવી રીતે સંભવી શકે છે? (જોમાં ! નં જ તે અમરસ્થિત જાવ મજુહિં જે તે ઘવમાહંદુ-મિરઝા તે પ્રમાદંલું) હે ગૌતમ! અન્ય મતવાદીઓ એવું જે કહે છે કે મનુષ્યલેક ચાર, પાંચસે જન સુધી મનુ
થી ખીચખીચ ભરેલો છે, તે તેમનું કથન અસત્ય છે. (આ પુળ જોવા ! एवं आइक्खामि, जाव एवामेव चत्तारि पंचजोयणसयाई बहुसमाइन्ने रियलोए નૈguઈ) હે ગૌતમ! હું તો એવું કહું છું કે નારકલેક ચાર, પાંચ જન પર્યન્ત નારકેથી ખીચખીચ ભરેલ છે
ટકાર્થ– મિથ્યા પ્રરૂપણાનું ખંડન કરીને સૂત્રકાર આ સૂત્ર દ્વારા સમ્યક પ્રરૂપણાનું પ્રતિપાદન કરે છે. ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને પૂછે છે- Tom વિચાળ અંતે ! પરં માઘસ્થતિ નાવ તિ) હે ભદન્ત ! અન્યતીથિકે એવું કહે છે, એવું ભાંખે છે ( વિશેષ કથન કરે છે ) એવી પ્રજ્ઞાપના કરે
શ્રી ભગવતી સૂત્ર : ૪
૧૪૭