________________
વાયુઓના વહનના પહેલા કારણનું પ્રતિપાદન કરવાને માટે મહાવીર પ્રભુ ગૌતમ સ્વામીને જવાબ આપે છે કે (નોમા) હે ગૌતમ! (યof વાઘાણ) જ્યારે વાયુકાય (કાચિં) સ્વભાવ અનુસાર (ચિત્ત) ગતિ કરે છે, (તir) ત્યારે (સિંgવાયા, લાચંતિ) ઈન્દુવાત આદિ વાયુઓ વાય છે. અહીં “જાવ” પદથી બાકીનાં ત્રણ વાયુઓ ગ્રહણ કરાયા છે. આ રીતે સૂત્રકારે તે વાયુઓના વહનમાં (ચાલવામાં) વાયુકાયની સ્વાભાવિક ગતિરૂપ પ્રથમ કારણનું પ્રતિદાન કર્યું છે.
હવે વાયુઓની ગતિનું બીજું કારણ જાણવા માટે ગૌતમ સ્વામી નીચેના પ્રશ્નો પૂછે છે(બરિયoi મને ! સંવાચા,) હે ભદન્ત! તે ઈષત્પરોવાત આદિ વાયુઓ શું વાતા હોય છે?
ઉત્તર-( હંતા, 0િ) હા, ગૌતમ ! તે વાયુ વાતા હોય છે.
પ્રશ્ન-(ચાખે મરે! ફ્રેનિંપુરવાજા, વાજંતિ) હે ભદન્ત ! ઈષપુરાવાત આદિવાયુઓ કયારે થાય છે? એટલે કે તે વાયુઓના વહનનું બીજું કયું કારણ છે?
ઉત્તર-(વા) જ્યારે ( રાષચાણ ઉત્તરરિાં રિચ, તથાળ' સિંપુરવાયા રાવ રાતિ) હે ગૌતમ! જ્યારે વાયુકાય, ઉત્તર દ્વિકિય શરીરના આશ્રયભૂત ગતિક્રિયા કરે છે–એટલે કે વાયુકાયનું મૂળ શરીર તે ઔદારિક શરીર હોય છે. અને વિક્રિય શરીર તેનું ઉત્તર શરીર હોય છે તે ઉત્તર શરીરની અપેક્ષાએ જે વાયુકાયની ગમનક્રિયા થાય છે તેનું નામ જ ઉત્તર ક્રિયા છે. જ્યારે વાયુકાય તે ઉત્તર ક્રિયા કરે છે, ત્યારે ઈષપુરવાત આદિ વાયુઓ વાય છે. આ રીતે ઈષપુરાવાત આદિના વહનનું બીજું કારણ વાયુકાયનું ઉત્તર વિકિય શરીર ગણાયું છે.
હવે વાયુઓના વહનનું ત્રીજું કારણ બતાવવા માટે સૂત્રકારે નીચેના પ્રશ્નોત્તરે આપ્યા છે-(થ i મંતે ! ફ્રેનિંgવાયા ) હે ભદન્ત ! ઈન્દુવાત આદિ વાયુઓ શું વાતા હોય છે?
ઉત્તર-( હૃા, રિપ) હા, ગૌતમ ! ઈષપુરવાત, પથ્થવાત આદિ વાયુઓ વાય છે.
પ્રશ્ન- ચા અરે! ઈંfigવાચા.) હે ભદન્ત ! ઇષપૂરવાત આદિ વાયુઓ જ્યારે વાય છે? એટલે કે તે વાયુઓ શા કારણે થાય છે ?
છે તે વાયુઓના વહનનું ત્રીજું કારણ બતાવવામાં આવે છે. (જો) ગૌતમ! (કપાળ) જ્યારે (વા મારા) વાયુકુમાર અને (જાવકુમારગો). વાયકમારીઓ (
૩ળો વા ખાસ વા) પિતાના પ્રયોજનને માટે અથવા અન્યના પ્રજનને માટે અથવા (તસુમરાસ) ઉભયના (પિતાના અને અન્યના )
અનાજ) પ્રયોજનને માટે (વાયાયં કરીતિ ) વાયુકાયની ઉદીરણું કરે છે. તથા ત્યારે (હિંgવાચા) ઈષત્પરોવાત (જ્ઞાન વાઘર) પશ્ચાતવ,
શ્રી ભગવતી સૂત્ર : ૪
૪૧