________________
એવંભૂત ઔર અનેવંભૂત વેઠના કે વિષય મેં અન્યતીર્થિ કો કે મત કા નિરૂપણ
અન્યતીથિ ક વક્તવ્યતા—
“ અળથિયા નું મંતે ! ઇત્યાદિ
સૂત્રાથ—( અળ ચિયાળ`મતે ! 'જ્ઞાતિ ના વેત્તિ ) હે ભદન્ત ! અન્ય મતવાદીએ આ પ્રમાણે કહે છે અને પ્રરૂપણા કરે છે કે “ સમે વાળા, સ૨ે મૂચા, હવે નીવા, સને સત્તા, ત્ર' મૂ' તેચન' વેવે'તિ, છે તમેય મતે ! ઘ? '' સમસ્ત પ્રાણીઓ, સમસ્ત ભૂતા, સમસ્ત જીવે અને સમસ્ત સત્ત્વા કર્મ બધના ક્રમાનુસાર વેદનાના અનુભવ કરે છે. હું ભદન્ત ! શુ તેમની તે માન્યતા સાચી છે? “ ગોયમા ! ગળ' તે અળથિયા લ' આપત્તિ નાવ વેલેતિ, ને તે વમા'તુ, મિચ્છા તે વનાğ '' હું. ગૌતમ ! અન્ય મતવાદીએ એવું જે કહે છે કે સમસ્ત પ્રાણીએ, ભૂતા, જીવા અને સત્ત્વા કર્મ બંધના ક્રમાનુસાર જ વેદનાને અનુભવ કરે છે, તે મિથ્યા કહે છે "अह पुण गोयमा ! एवं आइक्खामि जाव परूवेमि, अत्येगइया पाणा भूया, जीवा, सत्ता, एवं भूय' वेयण वेयति अत्थेगयापाणा जीवा, सत्ता अणेव भूयं वेयणं वेदेति" હે ગૌતમ ! હું તે એવું કહું છું, એવી પ્રજ્ઞાપના કરૂં છું અને એવી પ્રરૂપણા કરૂં છું કે કેટલાક પ્રાજી, કેટલાક ભુત, કેટલાક સત્ત્વા અને કેટલાક જીવેા તેમના કર્મ બંધના ક્રમાનુસાર કર્મોનું વેદન કરે છે અને કેટલાક પ્રાણ, ભૂત, જીવ અને સત્યેકમ મધના ક્રમાનુસાર નહીં પણ એના કરતાં જુદા જ પ્રકારે વેદનાના અનુભવ કરે છે. કહેવાનું તાત્પ એ છે કે જેવા કમના અધ હાય એ અનુસાર કેટલાક જીવા વેદનાના અનુભવ કરે છે, પણ કેટલાક જીવે એવા પણ હાય છે કે જેઓ કૃતક બંધ અનુસાર વેદનાને અનુભવ કરતા નથી. “ સે કેળસેળ મતે ! ત્રમુન્નર, અત્યેના ચૈત્ર નાચત્ર '
હે ભદન્ત ! આપ શા કારણે જીવ અને સવે ક 'ધ અનુસાર
શ્રી ભગવતી સૂત્ર : ૪
એવુ કહે છે કે કેટલાક પ્રાણુ, ભૂત, વેદનાનેા અનુભવ કરે છે અને કેટલાક
૧૧૭