________________
પ્રાણું, ભૂત, જીવ અને સ કૃત કર્મબંધ અનુસાર વેદનાને અનુભવ કરતા નથી ? “નોરમા જે વાળા, મૂયા, નવા, જા જarHi dહા વેરાં
ત્તિ, તે પાળ, મૂચા, લીલા, સત્તા માં વેચT વેતિ” હે ગૌતમ! જે પ્રાણ, ભૂત, જીવ અને સ જેવા કર્મો કર્યા હોય છે, તે પ્રમાણે વેદના ભેગવે છે, એ પ્રાણ, ભૂત, જીવ અને સત્ત્વ એવંભૂત વેદના (કર્મબંધ અનુસારની વેદના) ભગવે છે. તથા (ને પાળા મૂયા, ગોવા, સત્તા =1 જામા, ન ત વેT વેતિ, તે વાળા, મૂચા, નવા, સત્તા રે રેતિ) જે પ્રાણુ, ભૂત, જીવ અને સત્ર જેવા કર્મો કર્યા હોય છે તે અનુસાર વેદના ભોગવતા નથી, તે પ્રાણ, ભૂત, જીવ અને સત્ત્વ “અનેવંભૂત વેદના” ( કમબંધ અનુસારની વેદના નહી પણ એનાં કરતાં ભિન્ન પ્રકારની એ વેદના) ભેગવે છે. એ માન્યતા શું બરાબર છે?
તે તે તહેવ.” હે ગૌતમ ! તે કારણે મેં ઉપરોક્ત કથન કર્યું છે. gયા મેતે ! પ્રિયંમૂયં વેગનું વેતિ, બળવં મૂર્વ વેચT વેરિ?” હે ભદન્ત! નારકો શું કર્મબંધ અનુસાર વેદના ભગવે છે, કે કર્મ બંધ કરતાં ભિન્ન પ્રકારની વેદના ભેગવે છે ? “યમાં ! નેફા ઇ માં fપ વેચ' વેતિ, કળામાં પિ વેબ રેતિ” હે ગૌતમ ! નારકો કર્મબંધ અનુસારની વેદના પણ ભેગવે છે અને કર્મબંધથી જુદા પ્રકારની વેદના પણ ભગવે છે. “તે ફેળoi ત રેa?” હે ભદત ! આપ શા કારણે એવું કહે છે કે નારકો એવું ભૂત વેદનાનું પણ વેદન કરે છે અને અનેવંદભૂત વેદનાનું પણ વેદન કરે છે.
“ ને બં ને રૂચા ના કમ્પા, તદ્દા વેચવે તિ, તે બંને નેવા एव भूय वेयण वेदेति, जेग नेरइया जहा कडाकम्मा णो तहा वेयण वेदेति, तेण ને ચા બળવંપૂર્વ યાં વેપૅરિ-લે તેનr".” જે નારક છે તેમણે કરેલાં કર્મો અનુસાર વેદના ભગવે છે, તે નારકો એવંભૂત વેદના ભગવે છે, અને જે નારકો કરેલાં કર્મ અનુસાર વેદના ભેગવતા નથી, તે નારકો અનેવભૂત વેદના ભગવે છે, એવું કહેવામાં આવે છે. હે ગૌતમ ! તે કારણે મેં એવું કહ્યું છે કે કેટલાક નારકો એવંભૂત વેદના ભેળવે છે અને કેટલાક અનેવભૂત વેદના ભોગવે છે. “gવં જ્ઞાવ માળિયા” વિમાનિકો પર્યન્તના વિષયમાં પણ
શ્રી ભગવતી સૂત્ર : ૪
૧૧૮