________________
આમ જ સમજવું. . સંજ્ઞામંત્ઝ' નેચ~* :’ પ્રકારનું કથન કરાયું છે તેમ સમજવુ',
સ સારી જીવાના વિષયમાં આ
ટીકા—કમ બધના વેદનના વિષયમાં અન્ય મતવાદીઓની જે માન્યતા છે તેનું ખંડન કરીને સ્વસિદ્ધાંતની માન્યતાનું આ સૂત્રમાં પ્રતિપાદન કરવામાં આવ્યું છે—
વ અવંતિ જ્ઞાન એવુ' વિશેષ કથન
છે કે “ સત્રે પાળા,
ગૌતમ ગણધરના પ્રશ્ન‘“ બળકથિયા ન મંતે ! परूवेंति ” હે ભદન્ત ! અન્ય મતવાદીએ એવુ' કહે છે, કરે છે, એવી પ્રજ્ઞાપના કરે છે અને એવી પ્રરૂપણા કરે સત્રે મૂયા, સબ્વે નૌવા, સવે સત્તા ’' “ સમસ્ત પ્રાણુ, જીવેા અને સમસ્ત સત્ત્વા એવભૂત વેદના જ ( કમ ધ અનુસારની વેદના ભાગવે છે. ” હૈ મેચ મતે ! વ’તે હે ભદન્ત તેમની તે માન્યતા શું ખરાખર છે ?
સમસ્ત ભૂત સમસ્ત
(6
''
एवभूत वेदना આ પદના ભાવાર્થ નીચે પ્રમાણે છે—જીવ દ્વારા જેવું કમ કરવામાં આવે છે અને જેવા તેને બંધ ( કાઁબંધ ) અધાય છે, તે અનુસાર ઉદયકાળમાં અસાતા આફ્રિરૂપે જે તેનું વેદન કરવુ પડે છે ( તેનું ફળ ભાગવવુ પડે છે), એનું નામ જ “ એવભૂત વેદના ” છે. લેકમાં પણ એવી માન્યતા છે કે “જે જેવુ કરે તેવું ફળ પામે ” ( ખાડા ખાદે તે પડે, વાવે તેવુ' લણે) જીવ જેવુ કમ કરે છે તેવુ ફળ તેને ચાખવુ પડે છે. આ વાતને અનુલક્ષીને અન્ય મતવાદીઓની જે એકાન્ત માન્યતા છે તેને વિષે ગૌતમ સ્વામીએ મહાવીર પ્રભુને આ પ્રશ્ન પૂછ્યા છે. જો કે વિચાર કરવામાં આવે તા સામાન્ય રીતે એવું જ ખનતું લાગે છે, પણ એવી ઐકાન્તિક માન્યતા ખરામર ન ગણાય. કારણ કે મૃતકના અંધાનુસાર કુળ જીવ ભાગવતે પણ નથી-જો આ ક બંધમાં ઉત્કર્ષ, અપ ણુ, સંક્રમણ આદિ અવસ્થાએ વિદ્યમાન હાય તે! આ એકાન્તિક માન્યતા ટકી શકતી નથી. તેથી સ્યાદ્વાદના સિદ્ધાંત પ્રમાણે તે માન્ય થયેલી એ વાત નક્કી છે કે જીવ એવ ભૂત વેદનાનું પણ વેદન કરે છે અને અનેવભૂત વેદનાનું પણ વેદન કરે છે. એ જ વાતનુ મહાવીર પ્રભુ દ્વારા અપાયેલા ઉત્તરમાં પ્રતિપાદન કરાયુ છે.
" गोयमा ! ज णं ते अण्णउत्थिया एवं आइक्खंति जाव वेदेति " હે ગૌતમ ! તે અન્ય મતવાદી એવું જે કહે છે, એવી જે પ્રજ્ઞાપના કરે છે અને એવી જે પ્રરૂપણા કરે છે કે ‘સમસ્ત પ્રાણુ, ભૂત, જીવ અને સત્ત્વ એવભૂત વેદનાનુ વેદન કરે છે”—જે પ્રકારના કર્માં કર્યાં હાય ( જેવા કખ ધ ખાંધ્યા હાય) તે પ્રકારની વેદના ભાગવે છે-“ નેતેમા સુ તેમણે આ પ્રમાણે જે કહ્યું છે, “મિચ્છા તે માત્રુ ” તે મિથ્યા કહ્યું છે. કહેવાનુ તાત્પર્ય એ છે કે તેમની તે માન્યતા સાચી નથી.
,,
મહાવીર પ્રભુના આ ઉત્તર સાંભળીને ગૌતમ સ્વામીએ કહ્યું- હું બદન્ત ! એ એમની માન્યતા મિથ્યા હાય, તે મા ખાખતમાં આપની માન્યતા શી છે ?
,,
મહાવીર પ્રભુ કહે છે-‘ઊર્ફે ઘુળનોયમાં ! વબાફ્વામિનાવ તેમિ હૈ ગૌતમ ! આ વિષયમાં હું તે એવુ કહુ છુ, એવી પ્રરૂપણા
શ્રી ભગવતી સૂત્ર : ૪
૧૧૯