________________
';
કરૂં છું કે ( ( અહીં ૮ जाव • ” પદ્મથી મળે ’’ અને પ્રજ્ઞાવચામિ ’’ પદોના સમા વેશ કરાયેા છે) “ પ્રત્યેાચા પાળા, મૂચા, નોવા, સત્તા હત્ર મૂચ વેચન' વૈયતિ ” કેટલાક પ્રાણ, ભૂત, જીવ અને સત્ત એવભૂત વેદનાનું (જે પ્રકારના કમના મધ ખાંચેા ડાય એવી અસાતા રૂપ વેદનાતું) વેદન કરે છે, તથા “ અસ્થા ચા पाणा, भूया, जीवा सत्ता अणेव भूय वेयणं वेयंति ” કેટલાક પ્રાણ, ભૂત, જીવ અને સત્ત્વ અનેવ ભૂત વેદનાનું ( જે કમના કર્મોના બંધ બાંધ્યા હાય એવી અસાતા આદિ રૂપ વેદનાનું) વેદન કરે છે. ( અર્થેના વાળામૂચા નીવાસત્તા અળેવ'મૂર્ચ વેચળ વેચત્ત) કેટલા પ્રાણ ભૂત જીવ અને સત્ત્વા અને વંભૂત વેદનાનું વેદન કરે છે. (ક બંધ અનુસારની વેદનાનું વેદન કરતા નથી પણુ તેનાં કરતાં જુદા જ પ્રકારની વેદનાનું વેદન કરે છે. ) કહેવાનુ' તાત્પર્ય એ છે કે કેટલાક જીવા એવાં પણુ હાય છે કે જેએ જેવાં કમ કર્યો હાય એને અનુરૂપ વેદના ભાગવતા નથી, પણ જુદા જ પ્રકારની વેદના ભાગવે છે. આગમમાં કર્મીની સ્થિતિના ઘાત, કર્મોના રસને ઘાત આદિનું પ્રતિપાદન કરાયેલું હાવાથી આ વાતને સમર્થન મળે છે.
પ્રશ્ન-૮ તે વેળāળ' મંતે ! વ યુદ્ઘરૂ પ્રથૅળા– ત' ચેત્ર કમ્પારેવલ '/ હું ભન્ત! આપ શા કારણે એવું કહેા છો કે કેટલાક પ્રાણ, ભૂત, જીવ અને સત્ત્વ જેવાં ક કર્યા... હાય તેને અનુરૂપ વેદના ભોગવે છે અને કેટલાક પ્રાણુ, ભૂત, જીવ અને સત્ત્વ કરેલાં કમને અનુરૂપ વેદનાનું વેદન કરતા નથી પણ તેનાં કરતાં જુદા જ પ્રકારની વેદનાનું વેદન કરે છે ? ગૌતમ સ્વામીને તેનું કારણુ ખતાવતાં મહાવીર પ્રભુ આ પ્રમાણે કહે છે—
“ નોયમા! ” ને નૅ વાળા, મૂયા લીયા, સત્તા ના વડા મા, સહા વેચન' વૈયંતિ ” હે ગૌતમ ! કેટલાક પ્રાણ, ભૂત, જીવ અને સત્ર દ્વારા જે પ્રકારના કર્મના બંધ બંધાયેા હાય છે, તેને અનુરૂપ વેદનાનુ` વેદન કરાતું હેય છે. એટલે કે કષાય, ચેગ આદિની મંદતા આદિ કારણેા પ્રમાણે જે ક્રમે તેમણે કર્માનું ઉપાર્જન કર્યું હોય છે, તે ક્રમાનુસાર જ તેઓ વેદનાના અનુ ભવ કરે છે. આ પ્રકારે વેદનાનું જે વેદન થાય છે એને જ એવ‘ભૂત વેદનાનુ વેદન થયેલું ગણવામાં આવે છે. એ જ વાત “ à † વાળા, મૂચા, લીયા, સત્તા एवंभूयं वेयणं वेयंति " આ સૂત્રપાઠ દ્વારા પ્રકટ કરવામાં આવી છે. તથા “તે નં વાળા, મૂચા, લીયા, સત્તા ના થા રમ્મા નો તદ્દા વેચળ નેવંતિ ” જે પ્રાણુ, ભૂત, જીવ અને સત્ત્વ, તેમણે જે ક્રમે કર્મોના બંધ બાંધ્યે હાય, તે ક્રમાનુસાર વેદનાનેા અનુભવ કરતા નથી પણ એવાં પ્રાણ, ભૂત, જીવ અને સત્વ અનેવ ભૂત વેદનાનુ વેદન કરે છે, એમ કહેવાય છે. એજ વાત સૂત્રકારે
16
તે ળ વાળા, મૂચા, વા, સત્તા બળેવમૂચ વેચન નેતિ'' આ સૂત્રપાઠ દ્વારા દર્શાવી છે. આ રીતે કેટલાક જીવો તેમણે કરેલાં કને અનુરૂપ વેદનાનું વેદન કરે છે, જે ક્રમથી કમ નુ' ઉપાર્જન કરાયું હાય એજ ક્રમે તેનું ફળ ભાગવવુ જોઇએ, એવો કોઈ નિયમ નથી. જો એવો નિયમ હૈવાનું માનવામાં આવે તે કમને ભાગવામાં જે ફેરફાર થાય છે તે થઈશકે નહીં. તેથી એ વાત સ્વીકારવી જ પડશે કે જે પ્રકારે કર્મનું ઉપાર્જન કરાયું હાય. એ જ
શ્રી ભગવતી સૂત્ર : ૪
૧૨૦