________________
છદ્મસ્થ કે સિદ્ધયભાવકા નિરૂપણ
છસ્થના સિદ્ધયભાવની વક્તવ્યતા– જીલ્થi મતે ! ” ઈત્યાદિ–
સૂત્રાર્થ – “છ૩માં મતે ! મખૂણે તૌચ મii સાસઘં સમ જેવાં સંગમે ” હે ભદન્ત ! છદ્મસ્થ મનુષ્ય વીતેલા અનંત, શાશ્વત સમયમાં શું સંયમમાત્રના પ્રભાવથી જ દ્ધિપદ પામ્યા છે ખરાં ? “કહા જમણા જ જુ. લે કાજાવા તથા નેચવા નાવ બમશુત્તિ રત્તરં શિયા” હે ગૌતમ ! આ વિષયનું પહેલા શતકના ચેથા ઉદ્દેશકમાં જે આલાપકો (પ્રશ્નોત્તર) દ્વારા પ્રતિપાદન કરાયું છે, તે આલાપકો અહીં પણ ગ્રહણ કરવા. “અમરતુ” પર્યન્તનું સમસ્ત કથન આ વિષય સંબંધમાં ગ્રહણ કરવું જોઈએ.
ટીકાથે–ચોથા ઉદ્દેશકના અંતિમ સૂત્રમાં ચૌદ પૂર્વ ધારી-શ્રુતકેવલીની મહાનુભાવતાનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે. એવા તે શ્રુતકેવલી પણ જે છવસ્થ જ હોય તે તેઓ કોઈપણ પ્રકારે સિદ્ધપદ પ્રાપ્ત કરી શક્તા નથી. એ જ વાતનું સૂત્રકાર આ સૂત્ર દ્વારા પ્રતિપાદન કરે છે. ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને એવો પ્રશ્ન પૂછે છે કે “પરમથે નં મત્તે મરે” હે ભદન્ત ! છઘર મનુષ્ય “તમvid સારાં માં ' અનંત, શાશ્વત સમયમાં વીતેલા, ( વ્યતીત થઈ ગયેલા અંતરહિત નિત્ય સમયમાં) “વારે સંગમે,” ફક્ત સંયમથી જ સિદ્ધપદ પામ્યા છે ખરા?
આ પ્રશ્નને ઉત્તર આપતા મહાવીર પ્રભુ કહે છે-“vઢમા જs
માવા તા થવા જ્ઞાન ઝમઘુ ત્તિ વત્તાત્ર શિયા” હે ગૌતમ! પહેલા શતકના ચોથા ઉદ્દેશકમાં જે પ્રકારના આલાપકો ( પ્રશ્નોત્તર) આપવામાં આવ્યા છે, તે પ્રકારના આલાપકો અહીં પણ ગ્રહણ કરી લેવા. ત્યાં એવું સંદગહેલેછે છે કેકબવવિકમએને આમિર્યાધિ છે, સાબરિપકક્ષા
ક્રિશિષ્ટસંસમાબતાવ...ાંથીખાળેષ્ઠ માસ કામ નથી. તે આ વિષયને અનુલક્ષીને અહીં પણ એ પ્રમાણે સમજવું. “બસ્થતિ સત્તાવ સિયાઆ પદ પર્યન્તને સમસ્ત સૂત્રપાઠ અહીં–ગ્રહણ કરી લે. કહેવાનું તાત્પર્ય એ છે કે “ ઉત્પન્ન જ્ઞાનાદિકોને ધારણ કરનારા કેવળીને
» “પૂર્ણજ્ઞાની” કહી શકાય છે, ” આ સૂત્રપાઠ પર્યન્તનું સમસ્ત કથન અહીં ગ્રહણ કરી લેવું. આ વાતનું પહેલા શતકના ચોથા ઉદ્દેશકમાં પ્રતિપાદિત થઈ ગયું છે, છતાં પણ અહીં તેને ફરીથી ઉલલેખ કરવાનું કારણ શું છે ? જે વિષયનું નિરૂપણ ચાલી રહ્યું છે, તેની સાથે આ વિષયને જે સંબંધ રહે છે તે પ્રકટ કરવાને માટે આમ કરાયું છે. આ સૂત્રની શરૂ આતમાં જ તે વિશિષ્ટ સંબંધ બતાવવામાં આવે છે. એ સૂ. ૧ .
•
અR |
શ્રી ભગવતી સૂત્ર : ૪
૧૧૬