________________
કર્મ બંધ કે સ્વરૂપ કા નિરૂપણ
કવિશેષની વક્તવ્યતા—
(૬ નં મતે ! ) ઇત્યાદિ
સૂત્રા—— ળ' મને ! નીવા ઝવણવત્તાÇ કર્માં વારે'તિ ? ) હે ભગવાન જીવ કયા કયા કારણેાથી અલ્પાયુષ્યના બંધ કરે છે ? ( નોયમાં !) હૈ ગૌતમ ! ( સિદ્િ ટાળેä ) ત્રણ સ્થાન એટલે કારણેાને લીધે જીવ અલ્પાયુષ્યતાના નિમિત્ત રૂપ કર્માંના બંધ કરે છે. ( તંજ્ઞા) તે ત્રત્રુ સ્થાનરૂપ કારણેા નીચે પ્રમાણે છે. (पाणेअड्वा एत्ता, मुसवत्ता, तहारूवं समणं वा माहणं वा अफासुएणं, अणेસનિજ્ઞેળ અસન પાન વામ-સામેળ પડીઢામેત્તા) પ્રાણિ હિંસા કરીને, અસત્ય એલીને, અને નિરતિચારપૂર્વક સંયમનું પાલન કરનાર શ્રમણ અને માહનને અપ્રાસુક, ( દોષયુક્ત ) ક૨ે નહીં એવા ચાર પ્રકારના આહાર-અશન, પાન, ખાદ્ય અને સ્વાદ્ય-વહેારાવીને (વ' વહુ નીવા અાવથત્તાત્મ 'ત્તિ) આ રીતે જીવા અલ્પાયુષ્ય ઉપાર્જન કરવાના કના બંધ બાંધ્યા કરે છે.
( ફાાં મતે ! નૌકા ડ્રીહાયત્તાપ જન્મ' પરૢત્તિ ? ) હે ભદન્ત ! જીવા કયા કારણેાને લીધે દીર્ઘાયુષ્કતા (લાંખા સમયનું આયુષ્ય ) ના કારણભૂત કા બંધ બાંધે છે ? ( ન્હેં ઢાળેäિ ) હું ગોતમ ! ત્રણ કારણનું સેવન કરવાથી જીવા દીર્ઘાયુષ્યપણાના કારણભૂત કને મધ ખાંધે છે. (સંજ્ઞા) તે ત્રણ કારણેા આ પ્રમાણે છે–( નો પાળે ત્રાજ્ઞા, નો મુસ' વત્તા, સાવ સમળવા, માળવા, જાસુ-નિકનેળ અસળ-પાળ-બ્રામ-સામેળ કામેત્તા-ત્ર'. વછુ ઝીયા રીક્ષાચત્તા ગમ્મ વત્તેતિ) ૧ જીવોની હિંસા નહીં કરીને, ૨ જુઠ્ઠું' નહીં ખેલીને, અને ૩ નિરતિચારપૂર્વક સયમનું પાલન કરનાર શ્રમણને અને માહનેને દોષરહિત, કલ્પનીય એશન, પાન, ખાદ્ય અને સ્વાદ્ય એ ચારે પ્રકા ના આહારા વહેારાવીને જીવે દીર્ઘ આયુષ્યપણાના કમના મધ બાંધે છે. ( દુર્ગં મતે ! નીના અસુમરીહાસયત્તારમ`વતિ ? ) હું ભઇન્ત ! જીવા કયા કયા કારણેાથી અશુભ દીર્ઘાયુષ્ય કર્મોના અધ કરે છે ?
શ્રી ભગવતી સૂત્ર : ૪
( નોચમા ! વાળે ત્રાજ્ઞા, મુસવત્તા, તારા કમળ વા, માનં વા, ફીજિલ્લા, મિત્િત, વસિતા, દ્વિત્તા, અમાજિન્ના, અરેનાં શ્રમનુìÍ,
૧૨૬