________________
अपीइकारण असण-पाण-खाइम-साइमेण पडिलाभेता, एवं खलु जीवा असुभરીફા વત્તા પતિ) હે ગૌતમ ! જીવોની હિંસા કરીને, અસત્ય બેલીને, નિરતિચારપૂર્વક સંયમનું સેવન કરનાર સાધુ અથવા માહનની અવહેલના કરીને, તિરરકાર કરીને, અપમાન કરીને, અનાદર કરીને, તેમનું સન્માન ન કરીને, તથા અમનેઝ અથવા અપ્રીતિના કારણરૂપ અશન, પાન, ખાદ્ય કે સ્વાદ્ય આહાર તેમને વહરાવીને, જીવો અશુભ દીઘાયુષ્યના કર્મને બંધ કરે છે.
( રૂi મતે ! નવા સુમરીહાથત્તા - વતિ ? ) હે ભદન્ત ! છ કયા કયા કારણોને લીધે શુભદીર્ધાયુષ્ય કરાવનાર કર્મને બંધ કરે છે? (જોમાં! નો કાવત્તા, નો મુiારૂત્તા, તણાવં સમMવા, મા વા, वादित्ता, नमसित्ता, जाव पज्जुपासित्ता, अन्न यरेण मण्णुणेणं पीइकारएणं असण પાપ તારણામે વાંઢામેરા, જીવા ગુમ દારૂના નં જે તિ) હે ગૌતમ! જીવોની હિંસા નહીં કરવાથી, અસત્ય નહીં બોલવાથી, નિરતિ. ચારપૂર્વક સંયમનું પાલન કરનાર શ્રમણ અને માહનને વંદણ કરીને, તેમને નમસ્કાર કરીને, તેમની સેવા કરીને, તથા અશન, પાન, ખાદ્ય અથવા સ્વાદ્ય એ ચારે પ્રકારને મને જ્ઞ અને પ્રીતિકર આહાર વહેરાવીને જીવે શુભ દીર્ધાયુષ્યના કારણરૂપ કર્મને બંધ બાંધે છે.
ટીકાર્થ–પાંચમાં ઉદ્દેશકમાં જેની કર્મવેદનાનું પ્રતિપાદન કર્યું છે. હવે આ છઠ્ઠા ઉદ્દેશામાં સૂત્રકાર કર્મબંધનાં કારણેનું પ્રતિપાદન કરે છે.
ગૌતમ સ્વામીને પ્રશ્ન-( નવા જ મતે ! પાડચત્તા જન્મ પતિ ?” હે ભદન્ત! કયા કારણથી જીવો અપાયુષ્યને બંધ કરે છે? કહેવાનું તાત્પર્ય એ છે કે જીવોને અલ્પાયુષ્યની પ્રાપ્તિ થવામાં કયા કયા કર્મો કારણભૂત બને છે?
મહાવીર સ્વામી કહે છે કે (જો મા ! તિહિં ટાળહિં) હે ગૌતમ ! ત્રણ કારણોને લીધે જ અપાયુષ્યપણાનો બંધ કરે છે. (રંગ) તે ત્રણ કારણે આ પ્રમાણે છે(viળે શરૂવાત્તા ) જીવહિંસા કરીને, (મુi વત્તા) અસત્ય બેલીને, તથા (તહાસં સમ કા મા વા કાણુ બોખિન્નેને અસર-કાન-વારૂનારૂ હિસ્ટામેd1 ) શુદ્ધ સંયમનું પાલન કરનારા શ્રમણને માહનને હિંસા ન કરે, હિંસા ન કરે એવો ઉપદેશ આપનાર માહન કહેવાય છે. અપ્રાસુક (દેષયુક્ત), અને અષણીય (કપે નહી તેવો) અશન, પાન, ખાદ્ય અને સ્વાદરૂપ ચાર પ્રકારનો આહાર વહેરાવીને, જીવો અત્પા યુષ્ય કર્મને બંધ કરે છે. આ કથનને ભાવાર્થ નીચે પ્રમાણે છે –
પૂર્વભવમાં જીવહિંસા, અસત્ય વચન આદિ ઉપરોક્ત કારણે મુજબનું વર્તન કરનાર જીવ ચાલુ ભવમાં અપાયુષ્ય ભગવે છે–દીર્ધાયુષ્ય ભગવતે નથી કારણ કે એવો જીવ પૂર્વભવમાં કરેલાં કર્મોને લીધે અલ્પાયુને બંધ કરે છે. જીવહિંસાને અપાયુના બંધનું સૌથી પહેલું કારણ ગણ્યું છે, તેનું કારણ શું હશે ? જ્યારે જીવ હિંસાકમમાં પ્રવૃત્ત થાય છે, ત્યારે તે દ્વારા
શ્રી ભગવતી સૂત્ર : ૪
૧ર૭