________________
જીવોનું અકાલમરણ થાય છે. “હત્યારાઓ વડે અધિક પ્રમાણમાં જેનું અકાલમરણ કરાય છે,” એવું પંડિતે કહે છે. આ રીતે તે જીવોને અકાળે વધ કરે છે, તેથી તે પિતે અલ્પાયુ મેળવે છે. અપાયુષ્યનું બીજું કારણ મૃષાવાદને ગણાવ્યું છે, કારણ કે અસત્ય બલવાને પ્રવૃત્ત થયેલે માણસ સત્ય તે કદી છેલ જ નથી. તેના મૃષાવાદની જાળમાં ફસાયેલો જીવ કેટલીક વખત પિતાના પ્રાણ ગુમાવી બેસે છે મૃષાવાદી માણસ પોતાના જૂઠાણાની જાળમાં બીજા લેકેને ફસાવીને તેમનું ધન પણ પડાવી લે છે, તેમની નિંદા કરીને તેમને બેઆબરૂ કરે છે. આ પ્રકારનું બીજા સાથે ન આચરવા ગ્ય આચરણ કરીને, તેનાં કુકૃત્ય દ્વારા તેમના અકાલ મૃત્યુનું કારણ બને છે.
આ બધી બાબતોને ધ્યાનમાં રાખીને ભગવાને મૃષાવાદને પણ અપે. યુષ્યના બંધનું કારણ કહ્યું છે. વળી સંયમી મુનિને અપ્રસુક, અકલ્પનીય આહાર વહરાવનાર પણ અલ્પાયુને બંધ કરે છે કારણ કે તેના તે કૃત્યથી પિતે તેમના નાના ધ્યાનમાં બાધક બને છે, અને તેમના સંયમને વિરાધક બને છે.
આ સૂત્રમાં હિંસા અને જૂઠ એ પદો આપ્યા છે તે ચોરી વિ. પાપના ઉપલક્ષક છે. એટલે કે ચોરી આદિ દુષ્કૃત્ય કરનારા પણ અપાયું બાંધે છે. આ કથનનો એ પણ અર્થ થાય છે કે આવા પ્રકારના કામ કરનારા જે ગતિને બંધ કરે છે ત્યાંની જેટલી ઉત્કૃષ્ટ આયુ હોય છે તેટલા આયુનો બંધ કરનાર થતો નથી, તે અલ્પાયુનો જ બંધ કરે છે.
હવે ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને બીજો પ્રશ્ન પૂછે છે કે ( go મરે નવા હાકચત્તાણ વË પરિ?) હે ભદન્ત! ક્યા ક્યા કારણોને લીધે જ ઘિયુષ્યને બંધ કરે છે ?
તેને ઉત્તર આપતા મહાવીર પ્રભુ કહે છે–(નોરમા ! તિહિં હિં) હે ગૌતમ! ત્રણ કારણેનું આચરણ કરીને, છ દીર્ધાયુષ્યને બંધ કરે છે. (રંગ) તે ત્રણ કારણે આ પ્રમાણે છે-( નો મારૂત્તા, નો પુણે વત્તા, तहारून समणं वा, माहणं वा, फासुएसणिज्जेणं असण, पाण, खाइम साइमेणं મિત્તા, પરં નવા કાયદા # પતિ ) ની હિંસા નહીં
શ્રી ભગવતી સૂત્ર : ૪
૧૨૮