________________
કરવાથી (અહિંસાથી , અસત્ય નહીં બોલવાથી (સત્ય બોલવાથી), અને નિરતિચારબદ્ધ સંયમની આરાધના કરનાર શ્રવણ માહનને પ્રાસુક-દોષરહિત, કપનીય અશન પાન, ખાદ્ય અને સ્વાદ્ય એ ચારે પ્રકારના આહારનું દાન દેવાથી. જીવ દીર્ધાયુની પ્રાપ્તિ કરાવનારા કર્મને બંધ કરે છે. કહેવાનું તાત્પર્ય એ છે કે હિંસા નહી કરનાર, સત્ય બોલનાર અને સંયમના આરાધક સાધને નિર્દોષ આહાર-પાણી વહોરાવનાર દેવા િગતિને બંધ બાંધીને ત્યાં સાગરોપમાં આદિ દીર્ધકાળના આયુષ્યને ભોક્તા બને છે.
શભ અને અશુભના ભેદથી દીર્ધાયુ બે પ્રકારના છે. તેથી તે બન્ને પ્રકારના આયુષ્યની પ્રાપ્તિનું કારણ જાણવા માટે ગૌતમ સ્વામી નીચે પ્રમાણે પ્રશ્ન પૂછે છે –
(s of મરે! નવા મકુમલીહાઉચરણ થH પતિ ?) હે ભદન્ત ! અશુભ કર્મથી પ્રાપ્ત થવા વાળા એ દીઘયુષ્યને બંધ જીવ કયા ક્યા કાર ને લીધે કરે છે ?
તેને ઉત્તર આપતા મહાવીર પ્રભુ કહે છે-(જોયા! જે ગાવપત્ત નરંવઘુત્તા,) હે ગૌતમ ! જીવોની હિંસા કરીને, મૃષાવાદ (અસત્ય વાણી) બેલીને સઢાવં સમi વા, માણvi વા, ફઢિર, નિંવીતા, વિશિત્તા, કત્તા, ૩ufmar, AUTચરે, અમgovi, અવીરૂurf અસા-પાળ-વાયુમ-સામેoi પવિરામસા,) તથા શુદ્ધ સંયમનું પાલન કરનાર શ્રમણ માહણની (જે પોતે હિંસાથી નિવૃત્ત થયેલ છે અને બીજાને હિંસા ન કરવાને ઉપદેશ આપે છે અને જે બ્રહ્મચર્ય તથા બીજા અનુષ્ઠાનું પાલન કરે છે તેને માહન કહે છે) અવહેલના કરે છે, તેમનો અનાદર કરે છે, તેમની નિંદા કરે છે. તેમને તિરસ્કાર કરે છે, તેમનું અપમાન કરે છે તથા ચારે પ્રકારના આહારમાંથી કઈ એક અમનેશ, અપ્રતિકારક અશન અથવા પાન અથવા ખાદ્ય અથવા સ્વાદ્ય આહાર તેમને વહેવરાવે છે, એ જીવ અશુભ દીર્ધાયુનો બંધ કરે
શ્રી ભગવતી સૂત્ર : ૪
૧૨૯