________________
પુદ્ગલ દ્રવ્ય કે અલ્પ બહુત્વ કા નિરૂપણ
– પુદ્ગલ દ્રવ્યના અલ્પબહત્વનું નિરૂપણ – (અચરસ મતે ) રારિ
સૂત્રાર્થ–(ાયરા જે મને ! સાવચરણ ટ્રાના રથg ઓળrળ. द्वाणाउयस्स भावडाणाउयस्स कयरे कयरे हिंतो जाव विसेसाहिया १) ભદન્ત' દ્રવ્ય સ્થાનાયુષ્ક, ક્ષેત્રસ્થાનાયુષ્ક, અવગાહના સ્થાનાયુષ્ક અને ભાવ સ્થાનાયુષ્ક, એ ચારમાંથી કયું કોના કરતાં અલ્પ છે? કયું કેના કરતાં અધિક છે? કયું તેની બરાબર છે ? અને કયું કેનાથી વિશેષાધિક છે ?
(રા!) હે ગૌતમ! (સદવો r[, mngmઠ્ઠાણ ઇલેકઝાળે, વદ્દાના બન્નકુળ, માવાના ) સૌથી અલ્ય ક્ષેત્રસ્થાનાયુષ્ક છે. તેના કરતાં અસંખ્યાતગણું અવગાહના સ્થાનાયુષ્ક છે. અવગાહના સ્થાનાયુષ્ક કરતાં અસંખ્યાતગણું દ્રવ્ય કથાનાયુષ્ક હોય છે અને દ્રવ્યસ્થાનાયુષ્ક કરતાં અસંખ્યાતગણું ભાવ સ્થાનાયુષ્ક હોય છે. (રોણા ) ઈત્યાદિ. ક્ષેત્ર, અવગાહના, દ્રવ્ય અને ભાવાયુષ્કની અલ્પતા અથવા અધિકતા નીચે પ્રમાણે છે-ક્ષેત્રસ્થાનાયુષ્ક સૌથી ટૂંકું છે. બાકીના ત્રણે ક્ષેત્ર સ્થાનાયુષ્કથી અસંખ્યાતગણ છે.
ટીકાથ–સૂત્રકારે આ સૂત્રમાં પુદ્ગલ દ્રવ્યના અલ્પ બહત્વનું પ્રતિપાદન કર્યું છે. ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને એ પ્રશ્ન કરે છે કે ( ૪ જ મિ ! શziાવરણ હેરડ્રાઇrata) હે ભદન્ત ! દ્રવ્યસ્થાનાયુષ્ક, ક્ષેત્ર સ્થાનાયુષ્ક, (બોriાળાકરણ) અવગાહના સ્થાનાયુષ્ક અને (માવાથરા) ભાવ સ્થાનાયુષ્ક, એ ચારેમાંનું (ચરે જય હિંતો રાવ વિનાવિા) કર્યું કેના કરતાં વિશેષાધિક છે? પગલા રૂપ દ્રવ્યના પરમાણુ, ઢિપ્રદેશી સ્કન્ય આદિ જે ભેદે છે તેમને દ્રવ્યસ્થાન કહે છે. તેમની જે આયુ-સ્થિતિ હોય છે તેને દ્રવ્યસ્થાનાયુષ્ક કહે છે. અથવા પુદ્ગલ રૂપ દ્રવ્યનું પરમાણુત્વ આદિ રૂપે જે અવસ્થાન છે તેને દ્રવ્યસ્થાન કહે છે, અને આ દ્વવ્યસ્થાન રૂપ
શ્રી ભગવતી સૂત્ર : ૪
૧૮૭