________________
કેટલે સમય લાગે છે?
ઉત્તર–શેરમા ગgof r સમચં, વોરેન સાવઝિયg -
મા) હે ગૌતમ ! એક પ્રદેશની અવગાહનાવાળા નિષ્કપ પુગલ સ્કન્ધને વિરહકાળ ઓછામાં ઓછો એક સમયને અને વધારેમાં વધારે આવલિકાના અસંખ્યાતમાં ભાગ પ્રમાણ કાળને છે. (g1 જાવ . gui) એ જ પ્રમાણે બે પ્રદેશોની અવગાહનાવાળા નિષ્કપ પુદગલ સ્કન્ધાથી લઈને અસંખ્યાત પર્યાના પ્રદેશની અવગાહનાવાળા નિષ્કપ પુગલ સ્કન્ધના અંતરકાળ વિશે પણ સમજવું. (વ, ઘ, ચ, છ, સુર परिणय, बायर परिणयाण एए सिं जंचेव सचिट्ठणा त चेव अंतरपि भाणियन्वं ) તેમના વર્ણ, ગંધ, રસ, સ્પર્શ તથા સૂક્ષમ પરિણમન, સ્થૂલ પરિણમન આદિને જે સંસ્થિતિ કાળ કહેવામાં આવ્યા છે, એ જ તેમને અંતરકાળ (વિરહાકાળ) પણ સમજ. કહેવાનું તાત્પર્ય એ છે કે કૃષ્ણ આદિ ગુણના એક અદિ અંશવાળા પુદ્ગલેને જે સ્થિતિકાળ આગળ કહ્યો છે, એજ અંતરકાળ અહીં ત્રણ કરે. તે અંતરકાળ જઘન્ય એક સમયનો અને વધારેમાં વધારે અસંખ્યાતકાળને સમજવો.
પ્રશ્ન-(gવરાયણ મતે ! પારકર અંતર જાઓ વિનિ' હો?) હે ભદન્ત ! જે પુદ્ગલ સ્કન્ધ શબ્દરૂપે પરિણમે હોય છે, તે મુદગલ સ્કન્ધને અંતરકાળ કેટલું હોય છે ? ઉત્તર–(mોચમા ! કહor gri સમય, કશો
વાઈ) હે ગૌતમ ! શબ્દરૂપે પરિણમેલા પુદ્ગલ સ્કન્ધને અંતરકાળ ઓછામાં ઓછે એક સમયને અને વધારેમાં વધારે અસંખ્યાત કાળને હેાય છે.
પ્રશ્ન-(કસવાળચરણ નં અંતે ! વો તાં શાસ્ત્રો વરિં હો) હે ભદન્ત ! અશબ્દ રૂપે પરિણમેલા પુદ્ગલ સંકલ્પને અંતરકાળ કેટલું હોય છે?
ઉત્તર–(ામા ! ni માં, પક્ષોને આચિાણ - ક્ષેત્ર મા) હે ગૌતમ! અશબ્દરૂપે પરિણમેલા પુદ્ગલ સ્કને અંતરકાળ ઓછામાં ઓછા એક સમયને અને વધારેમાં વધારે આવલિકાના અસંખ્યા તમાં ભાગ પ્રમાણ હોય છે. આ સૂ. ૫
શ્રી ભગવતી સૂત્ર : ૪
૧૮૬