SearchBrowseAboutContactDonate
Page Preview
Page 199
Loading...
Download File
Download File
Page Text
________________ ઉત્તર–“ોચના ! ” હે ગૌતમ! “નાળે જે સમયે, શોલેને અસંહે જા ” તેમ થવામાં ઓછામાં ઓછું એક સમયનું અને વધારેમાં વધારે અસંખ્યાત કાળનું અંતર પડે છે. એટલે કે જે કઈ પરમાણુ પિતાની પરમાણુ પર્યાયને ત્યાગ કરીને કન્વરૂપ પર્યાયને ધારણ કરે, અને ત્યારબાદ ફરી પરમાણુ રૂપ પર્યાયને ધારણ કરે, તે એ રીતે મૂળ પર્યાયમાં આવતા તેને ઓછામાં ઓછો એક સમય અને વધારેમાં વધારે અસંખ્યાત કાળ લાગશે. ગૌતમ સ્વામીને પ્રશ્ન–“સુવિચરણ મતે ! પણ અંતર જાગો તિદિન હો ” હે ભદન્ત ! દ્વિપ્રદેશી સ્કન્ધને અંતરકાળ ( વિરહાકાળ) કેટલે હોય છે એટલે કે કઈ દ્વિપ્રદેશી સ્કન્ધ પોતાની તે અવસ્થાને ત્યાગ કરીને હિપ્રદેશી સ્કન્વરૂપે પરિણમે છે. ત્યારબાદ ફરીથી તે દ્વિદેશી સ્કન્ધ૩૫ પર્યાયમાં આવી જાય છે. તે પોતાની મૂળ પર્યાયને છોડયા પછી ફરીથી એ જ પર્યાયમાં આવતા તેને કેટલા કાળનું અંતર પડે છે? મહાવીર પ્રભુને ઉત્તર–“જોયા ! so i માંકોણે સત્તારું ” હે ગૌતમ! તેમ થવામાં જઘન્ય એક સમયનું અને અધિકમાં અધિક અનંત કાળનું અંતર પડે છે. “gવં જાવ અનંત પરિવો” ત્રિપ્રદેશી સ્કન્યથી લઈને અનંત પ્રદેશિક પર્યન્તના સ્કન અંતરકાળ પણ ઢિપ્રદેશી સ્કધના અંતરકાળ પ્રમાણે જ સમજ. प्रश्न-एगपएसोगाढस्स णं भंते ! पोग्गलरस सेयस्स अंतर कालओ केवञ्चिर' છો? હે ભદન્ત ! આકાશના એક પ્રદેશની અવગાહના કરીને રહેલા સકંપ પદગલને અંતરકાળ કેટલો છે ? આ પ્રશ્નનું તાત્પર્ય નીચે પ્રમાણે છે કોઈ એક સકંપ પુદગલ આકાશના એક પ્રદેશમાં રહેલું હોય, તે તેની સકંપ અવસ્થાને પરિત્યાગ કરીને નિષ્કપ અવસ્થા ધારણ કરે, ફરીથી નિષ્પક અવસ્થાને ત્યાગ કરીને સકંપ અવસ્થા ધારણ કરે, તે સકપ અવસ્થાને ત્યાગ કરી ફરીથી સકંપ અવસ્થામાં આવતા તેને કેટલો કાળ લાગે છે? ઉત્તર–“નોરમા !” હે ગૌતમ! “ suv pT સમાં, કોણે કારં વેર જાણું ” એક પ્રદેશની અવગાહનાવાળા સકંપ પુલને વિરહકાળ ઓછામાં ઓછા એક સમયને અને વધારેમાં વધારે અસંખ્યાતકાળનો હોય છે. “gs રાવ અ ન્નપક્ષોના” બે પ્રદેશની અવગાહનાવાળા સક સ્કન્ધ પદ્રલથી લઈને અસંખ્યાત પ્રદેશની અવગાહનાવાળા સકંપ પુદગલ સ્કાના વિરાળ વિષે પણ એ જ પ્રમાણે સમજવું. તેમને વિરહકાળ પણ જઘન્ય એક સમયનો અને ઉત્કૃષ્ટ અસંખ્યાતકાળને સમજ. પ્રશ્ન“gnvuTઢાર નં મં! પnઢરસ નિચરણ સંત કાઢો શશિર હોરુ ?” હે ભદન્ત ! આકાશના એક પ્રદેશની અવગાહના કરીને રહેલા નિપ પુદગલનો અંતરકાળ (વિરહકાળ) કેટલો હોય છે? એટલે નિષ્કપ અવસ્થાને ત્યાગ કર્યા પછી ફરીથી નિષ્કપ અવસ્થામાં આવતા તેને શ્રી ભગવતી સૂત્ર : ૪ ૧૮૫
SR No.006418
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 04 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1963
Total Pages420
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy