________________
(સંગો કહા મહિ) જે રીતે ઔવિક (સામાન્ય) જીવાદિકનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે એ જ રીતે જીવાદિકના બને દંડકોમાં પણ સયેગીનું પ્રતિપાદન કરવું જોઈએ. તેમના એકત્વ વિષયક દંડકમાં આ પ્રમાણે અભિલાપ બને છે –
(सजोगी जीवो नियमात् सप्रदेशः, नैरयिकादिस्तु सयोगी सप्रदेयः अप्रदेशो વા) સગી જીવ નિયમથી જ સપ્રદેશ છે, પરંતુ સગી નારકાદિ જીવ સપ્રદેશ પણ હોય અને અપ્રદેશ પણ હોય છે” બહત્વ વિષયક દંડકમાં (વાવો નીવાઃ સચો: gs, નચિકેતુ સોજિન) ( સ સક, જવઃ રાશા પ્રા કાચ, વવ વવના ચંદવઃ શાશ્વ) એવું કથન સમજવું કે અનેક સગી જીવ સંપ્રદેશ જ હોય છે, પરંતુ જે સગી નારક આદિ જીવે છે તેઓ ત્રણ ભંગવાળા હોય છે. પહેલા ભંગમાં સમસ્ત સગી નારક આદિ છ સપ્રદેશ હોય છે. બીજા ભંગમાં કેટલાક સગી નારક આદિ છ સપ્રદેશ હોય છે અને કેટલાક સગી નાર, આદિ જીવ અપ્રદેશ પણ હોય છે ત્રીજા ભંગમાં સમસ્ત પૂર્વોત્પન્ન નારક આદિ છ સપ્રદેશ હોય છે અને કેટલાક ઉત્પદ્યમાન સગી નારક આદિ જ અપ્રદેશ પણ હોય છે. પરન્ત પૃથ્વીકાય આદિ એકેન્દ્રિય સગી જીવો ( વદવ સાહ્ય વાવ ત્રાશ્ચ) આ એક જ અંગવાળા હોય છે. તેઓ ત્રણ ભંગવાળા હિતા નથી. વળી આ દ્વારમાં સિદ્ધપદને પણ પ્રયોગ કરવો જોઈએ નહીં, કારણ કે સિદ્ધ જીવમાં સગીતા સંભવી શક્તી નથી,
(મજ રોજિ, વચા , વાયના િનવારૂ ઉતચમ) મનોગવાળા એટલે કે ત્રણે વેગવાળી સંજ્ઞી જીવોમાં, વચન ગવાળા એટલે કે એકેન્દ્રિય સિવાયના જીવોમાં, અને કષાયોગવાળા માં એટલે કે સમરત એકેન્દ્રિય આદિક જેમાં ત્રણ ભંગ થાય છે આ મોગી આદિ જી નું અવસ્થાન ( અસ્તિત્વ) સદા રહે છે તે કારણે તેમને અનુલક્ષીને (સર્વે પરેશા) આ. પ્રથમ ભંગ બની જાય છે. તથા અમનોયોગી આદિ અવસ્થાને પરિત્યાગ કરીને જ્યારે જ મનેયેગી આદિ રૂપે ઉપદ્યમાન થાય એવી છે ત્યારે અવસ્થાવાળે એકાદિ જીવ પણ મળી આવે છે, તેથી ( વઘુવઃ સકા gઃ ૩riાશ્ચ) આ બીજો ભંગ પણ બની શકે છે, અને (સાઠ અરેરા) આ ત્રીજો ભંગ પણ બની શકે છે ( નાર શાયરોળી રિયા તેનું અમચં) અહીં વિશેષતા એ છે કે કાયયોગવાળા એકેન્દ્રિય જીવમાં ત્રણ ભંગ થતા નથી, પરંતુ (સાર્થ જ શાશ્વ) આ એક જ ભંગ થાય છે. આ મન, વચન અને કાયાગના દંડકમાં યથાયોગ્ય જીવાદિક પદેને જ પ્રયોગ થ જોઈએ. અહીં સિદ્ધપદને પ્રયોગ કરે જોઈએ નહીં કારણ કે સિદ્ધોમાં કઈ પણ યોગનો અભાવ હોય છે.
(ગોપી વહૂ ગજેરા) લેફ્યુ રહિત એના જેવું જ કથન અગી જીના વિષયમાં સમજવું. આ કથનનુ તાત્પર્ય નીચે પ્રમાણે છે-લેસ્થારહિત જના બહુત વિષયક દંડકમાં જીવ અને સિદ્ધપદમાં ત્રણ ભંગ, મનુષ્યોમાં
શ્રી ભગવતી સૂત્ર : ૪
૩૫૭