________________
આચાર્ય ઔર ઉપાઘ્યાય કા સિદ્ધિગમન કા નિરૂપણ
આચાય ઉપાધ્યાય વક્તવ્યતા—
( ગાયરિય કક્ષાનં મને ! ) ઇત્યાાંદ
સૂત્રા—( ચિન્નાાં મતે ! સન્નિત્તિ ગળે વિજાણુ સંત્તિमाणे, अगिला उवगिण्हमाणे कइहिं भवग्गहणेहि सिज्झइ जाव अंत करेइ ) હે ભદન્ત ! શિષ્યગણને આનંદપૂર્વક ( ખેદ રહિત ભાવથી ) સૂત્રેાના અર્થ સમજાવનાર, પ્રસન્નતાપૂર્વક તેમને આત્મકલ્યાણના માર્ગમાં સહાયતા દેનાર આચાય અને ઉપાધ્યાય કેટલા ભત્ર ધારણ કરીને સિદ્ધપદ પામે છે, અને સમસ્ત દુ:ખાના અંતકર્તા અને છે? ( પોયમા! અર્થે મેળવો મળેળ सिज्झइ, अत्येगइए दोच्णं भवगगहणेणं सिज्ज्ञइ, तच्चं पुण भवग्गहणं णाइकमइ ) હે ગૌતમ ! કેઢલાક આચાયો, ઉપાધ્યાયે એક ભવમાં જ સિદ્ધપદ પામે છે, કેટલાક આચાર્યો અને ઉપાધ્યાયે બે ભવ કરીને સિદ્ધપદ પામે છે, ત્રીજા ભવ માત્ર તેા દરેકે દરેક આચાય અને ઉપાધ્યાય સિદ્ધપદ અવશ્ય પામે છે.
ટીકા—સભામાં આધાકમ આદિ પદાર્થનું પ્રતિપાદન સામાન્ય રીતે તે આચાર્યો, ઉપાધ્યાયેા આદિ જ્ઞાની લોકો જ કરે છે તે એવા જ્ઞાની લેકે કેટલા ભવ કરીને સિદ્ધપદ પામે છે તે આ સૂત્રમાં સમજાવવામાં આવેલ છે. ગૌતમ સ્વામીના પ્રશ્ન-( ચિ માળ અંતે ! ) હું ભાન્ત આચાય કે જે સૂત્રના અર્થ સમજાવે છે, અને ઉપાધ્યાય કે જેએ સૂત્ર શિખવે છે, ( વિલચત્તિ નાં નિષ્ઠા સંનિમાળે ) જેએ શિષ્યગણુને પેાતાના વિષયમાં અદાનમાં અને સૂત્રદાનમાં કાઇ પણ પ્રકારના ખેદ વિના અપનાવે એ-એટલે કે જેઓ શિષ્યગણને આનંદપૂર્વક સૂત્ર શિખવે છે-તેના અથ સમજાવે છે, તથા (નિહાર્વતિને ) જે તેમને આનંદપૂર્વક આત્મ કલ્યાણના માર્ગોમાં સહાયતા આપે છે, (ર્ડા" માળે, સારૂ નાવ ગત હરૂ ? ) તેવા આચાર્યાં અને ઉપાધ્યાયેા કેટલા ભવા કરીને સિદ્ધપદ પ્રાપ્ત કરે છે, યુદ્ધ અને છે, મુક્ત બને છે અને સમસ્ત કર્મોના સથા ક્ષય કરીને સમસ્ત દુ:ખાના અંત કરે છે?
આ પ્રશ્નના ઉત્તર આપતા મહાવીર પ્રભુ કહે છે-(નોચમા) હે ગૌતમ ! (સ્થત તેત્ર મંત્રનળેળ) કેટલાક આચાર્યે ઉપાધ્યાયે એવા પણ હોય છે કે તેઓ એજ ભવ પૂરા કરીને સિધ્ધપદ પામે છે. કારણ કે તેઓ ચરમ શરીરધારી હાય છે. ( અત્યં ટ્રોન્ગેાં મગળેાં) કેટલાક આચા અને ઉપાધ્યાયેા બે ભવ કરીને (ન્નિાર્ ) સિદ્ધપદ પામે છે. “ આધાકર્માદ્વિ નિરવદ્ય છે” આ પ્રકારની પ્રરૂપણા કરનાર આચાય અથવા ઉપાધ્યાય તેમના ઉત્તર ક્ષુણ્ણાની વિરાધના કરતા હાય છે. કારણે તેમને ફરીથી મનુષ્ય ભવ ધારણ કરવા પડે છે, ત્યારબાદ તેએ સિદ્ધપદ પ્રાપ્ત કરે છે. તેથી એવા આચાય
શ્રી ભગવતી સૂત્ર : ૪
૧૫૪