________________
હવે સૂત્રકાર એજ વાતની દૃષ્ટાંતે દ્વારા પુષ્ટિ કરે છે-“હે ના નામ ૬ gણે સુ સાથચં નાચતેચંત રચિવવેકના” હે ગૌતમ ! કોઈ પુરૂષ સૂકા ઘાસના પૂળાને પ્રજવલિત અગ્નિમાં નાખે તો “જૂળ વોચમા ! રે सक्के तणहत्थए जायतेयसि पक्खित्ते समाणे खिप्पामेव मममसाविज्जइ " है ગૌતમ ! શું તે સૂકા ઘાસને પૂળો જોતજોતામાં તે પ્રજવલિત આગમાં બળી જ નથી? “દંતા મસમવનર” હા, પ્રભો ! તે જરૂર બળી જાય છે.
gaોમેવ જોવા !” હે ગૌતમ! એજ પ્રમાણે “સમાજ નિથાળ શ્રમણ નિચેના “અવાચારૂં જન્મા” અસાર કર્મ ભાવ પૂનાણાના મતિ » શિથિલીકૃત, નિષ્ઠિત અને વિપરિણામિત થઇને જલ્દી નષ્ટ થઈ જાય છે. ભલે તેઓ ડી વેદના ભેગવતા હોય કે વધારે વેદના ભેગવતા હોય, પણ અંતે મહાનિર્જરાવાળા બનીને સમસ્ત કર્મોનો ક્ષય કરી નાખે છે.
* એજ વાતને બીજા દૃષ્ટાન્ત દ્વારા વધારે પુષ્ટિ આપવા માટે મહાવીર સ્વામી ગૌતમ સ્વામીને કહે છે-“સે ના નામ છે; પુરિ હે ગૌતમ ! કે એક પુરૂષ “તવંતિ અવસ્કુતિ” અતિશય તપાવેલા લેઢાના તાવડા ઉપર “વા વિવું” પાણીનું ટીપું નાખે, તે હે ગૌતમ ! શું તે પાણીનું ટીપું નાશ નહીં પામે? તેને જવાબ આપતા ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને કહે છે “હે ભદન્ત ! તે ટીપું તુરત જ અવશ્ય નાશ પામશે.
વાવ રોગમા હે ગૌતમ! એજ પ્રમાણે “સમના નિrif” શ્રમણ નિગ્રંથના “કાવ માનવતાના મવતિ ” સ્થૂલ પગલે અસાર ક શિથિલીકત, નિષ્ઠિત અને વિપરિણામિત થઈને તુરંત જ સર્વથા નષ્ટ થઇ જાય છે. તેઓ ભલે થેડી વેદના ભગવે કે વધારે વેદના ભેગવે, પણ તેઓ અને મહાનિર્જરાવાળા બનીને સમસ્ત કર્મોના વિદવસ (નાશ) તજ, બને છે. હવે મહાવીર પ્રભુ આ વિષયને ઉપસંહાર કરતા ગૌતમ સ્વામીને કહે છે-(જે તેni' જે માને છે મહાનિ કરે, જાવ પરથનિઝર) હે ગૌતમ ! તે કારણે મેં એવું કહ્યું છે કે જે મહાવેદનાવાળા હોય છે, તે મહાનિર્જરાવાળા હેય છે અને મહાનિર્જરાવાળા હોય છે, તે મહાદનાવાળા હોય છે. પણ મહાદનાવાળા અને મહાનિર્જરાવાળાની અપેક્ષાએ પ્રશસ્ત નિજ રાવાળે જીવ ઉત્તમ હોય છે. એ સૂત્ર ૧
શ્રી ભગવતી સૂત્ર : ૪
૨૭૯